ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પ્રાચીનુ માધવરાય મંદિર 15 ફુટ પાણીમાં ડૂબ્યુ

ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉના અને કોડીનારમાં ભારે પવન સાથે બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોની નદી અને નાળા છલકાઈ ઉઠ્યા છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ ભગવાન માધવરાયના મંદિર 15 ફુટ પાણીમાં ડૂબી ગયુ છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો […]

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પ્રાચીનુ માધવરાય મંદિર 15 ફુટ પાણીમાં ડૂબ્યુ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:03 PM

ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉના અને કોડીનારમાં ભારે પવન સાથે બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોની નદી અને નાળા છલકાઈ ઉઠ્યા છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ ભગવાન માધવરાયના મંદિર 15 ફુટ પાણીમાં ડૂબી ગયુ છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો હવે વધુ દિવસ સતત વરસાદ વરસતો રહેશે તો ખેતીક્ષેત્રે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃનર્મદા ડેમની જળસપાટીમાં 31 સે.મી.નો વધારો, જળસપાટી પહોચી 120 મીટરે

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">