PHOTO: સુરતના ગણેશભક્ત ભરત ઉપાધ્યાયએ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનો અનોખો સંગ્રહ કર્યો

હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. અને દરેક શેરીઓ ગલીઓમાં મંડપમાં ગણપતિ બિરાજમાન છે. જેની 10 દિવસ સુધી ભાવિક ભક્તો પૂજા અર્ચના કરશે. પણ સુરતમાં એક ગણેશભક્ત એવા પણ છે જેના માટે દરેક દિવસ ગણપતિ ઉત્સવથી ઓછો નથી. કારણ કે તેમની પાસે એક બે કે સો-બસો નહિ પણ પુરા 570 જેટલા ગણપતિ અલગ અલગ સ્વરૂપમાં […]

PHOTO: સુરતના ગણેશભક્ત ભરત ઉપાધ્યાયએ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનો અનોખો સંગ્રહ કર્યો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 09, 2019 | 6:23 AM
હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. અને દરેક શેરીઓ ગલીઓમાં મંડપમાં ગણપતિ બિરાજમાન છે. જેની 10 દિવસ સુધી ભાવિક ભક્તો પૂજા અર્ચના કરશે. પણ સુરતમાં એક ગણેશભક્ત એવા પણ છે જેના માટે દરેક દિવસ ગણપતિ ઉત્સવથી ઓછો નથી. કારણ કે તેમની પાસે એક બે કે સો-બસો નહિ પણ પુરા 570 જેટલા ગણપતિ અલગ અલગ સ્વરૂપમાં છે.
સુરતમાં પાલ વિસ્તારમાં રહેતા આ છે 70 વર્ષીય ભરત ઉપાધ્યાય.જે વર્ષ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓના સંગ્રહના શોખીન છે. બાપ્પાના એવા આશીર્વાદ છે તેમના પર જેમનું વર્ણન કરતા તેઓ થાકતા નથી. ગણેશજીના આશીર્વાદથી જ તેઓ આઈ.આઈ.એમમાં 7 વર્ષ અને ઇસરોમાં 3 વર્ષ નોકરી કરી ચુક્યા છે.
સુરતમાં પાલ વિસ્તારમાં રહેતા આ છે 70 વર્ષીય ભરત ઉપાધ્યાય..જે વર્ષ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓના સંગ્રહના શોખીન છે. બાપ્પાના એવા આશીર્વાદ છે તેમના પર જેમનું વર્ણન કરતા તેઓ થાકતા નથી. ગણેશજીના આશીર્વાદથી જ તેઓ આઈ.આઈ.એમમાં 7 વર્ષ અને ઇસરોમાં 3 વર્ષ નોકરી કરી ચુક્યા છે..હાલ તેઓ એક શિક્ષણ મંડળમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
ભરતભાઈનું કહેવું છે કે એક વ્યક્તિ દ્વારા તેમને ગણપતિની મૂર્તિ ભેંટમાં આપવામાં આવી હતી. અને તે પછી તેમના જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યો હતો. તે પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયું નથી. જોકે ગણેશજીની અસીમ કૃપાને કાયમ રાખવા તેમણે ગણપતિની અલગ અલગ પ્રતિમાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું.
આજે તેમની પાસે 570 જેટલા 21 અલગ અલગ સ્વરૂપના ગણપતિનો સંગ્રહ છે. જેમાં જમણી સૂંઢવાળા, ડાબી સૂંઢવાળા, બંને સૂંઢવાળા, સીધી સૂંઢવાળા, આંકડાના ગણેશ, 108 સ્વરૂપના ગણેશ, સોપારીના ગણેશ, નારિયેળના ગણેશ, શંખના ગણેશ, રત્નો અને ઉપરત્ન સ્વરૂપના ગણેશ અને એવા તો કંઈ કેટલાય સ્વરૂપી ગણેશનો અનોખો સંગ્રહ તેમની પાસે છે.
ઘરમાં જ્યાં જુઓ જે ખૂણે જુઓ ત્યાં ગણેશજીના દર્શન થાય. ભરતભાઈને એકવાર ભેંટમાં ગણપતિ મળ્યા બાદ તેમણે જ્યાં મુસાફરી કરવા જાય ત્યાંથી ગણપતિને એકઠા કરવાનું શરૂ કર્યું. મોટા ભાગના ગણપતિ તેમની પાસે ભંગારમાંથી મળેલા છે. જેમને પણ તેઓએ ઘરમાં સ્થાન આપ્યું છે. જે દિવસ કોઈ તેમને ગણપતિ ભેંટમાં આપી જાય તે દિવસ તેમના માટે ગણપતિ ઉત્સવથી ઓછો નથી હોતો. તેઓ કોઈને પણ આ ગણપતિ ભેંટમાં આપતા નથી. કારણ કે ઘરમાં સંગ્રહ કરેલા નાનામાં નાના સ્વરૂપના ગણપતિ પણ તેમના માટે બહુમૂલ્ય રાખે છે.
ભરત ઉપાધ્યાય પાસે શ્રી ગણેશનું અઢળક જ્ઞાન છે. જીવનના 45 વર્ષ કરતા પણ વધુ સમય ગણેશજીના સંગ્રહ માટે કાઢનાર ભરત ઉપાધ્યાય ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું હજી સંગ્રહ કરવા માંગે છે. ગણપતિના 10 દિવસ તો ખરા જ પણ તેમના માટે આ ગણપતિની સેવા કરીને જ દરેક દિવસ ગણપતિ ઉત્સવ સમાન જ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">