Gujarat માં કોરોનાના 25 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 98. 76 ટકાએ પહોંચ્યો

રાજ્યમાં 24 કલાકમાં નવા 25 કેસ નોંધાયા છે.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 185 પર પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:29 PM

ગુજરાત(Gujarat)માં કોરોનાકાળ પૂર્ણતાને આરે છે.જોકે પાછલા 24 કલાકમાં કોરોનાના (Corona)કેસમાં આંશિક વધારો નોંધાયો છે.રાજ્યમાં 24 કલાકમાં નવા 25 કેસ નોંધાયા છે.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 185 પર પહોંચી છે.

જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 7 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા.જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે.તો સાજા થવાનો દર 98.76 પર પહોંચ્યો છે.રાજ્યના કુલ 24 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો.મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કોરોનાના નવા 4-4 કેસ આવ્યા છે સાથે જ સુરતમાં કોરોનાના 2 નવા કેસ આવ્યા છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 6.18 લાખ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 41 હજાર 229 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 13 હજાર 461 લોકોને રસી અપાઇ.આ તરફ વડોદરામાં 8 હજાર 222 અને રાજકોટમાં 12 હજાર 708 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 98 લાખ 06 હજારથી વધુ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચો : જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ

આ પણ વાંચો : Junagadh : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો, રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">