Gandhinagar : ત્રીજી લહેર માટે તંત્ર સતર્ક, 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. ગાંધીનગરમાં (Gandhinagar) કોવિડ હોસ્પિટલ (Covid Hospital) તૈયાર કરવામાં આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 29, 2021 | 10:37 AM

Gandhinagar : કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. લોકોને હોસ્પિટલમાં બેડ મળતા ના હતા. 12 થી 18 કલાક સુધી વેઇટિંગ હોસ્પિટલમાં દાખલ થવામાં હતું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. ગાંધીનગરમાં (Gandhinagar) કોવિડ હોસ્પિટલ (Covid Hospital) તૈયાર કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 225 વેન્ટિલેટર બેડ તથા 625 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ ઓક્સિજનની અછતના રહે તે માટે 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટાંકી ઊભી કરવામાં આવી છે.આ હોસ્પિટલ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ સાથે જ દર્દીને આવવા માટે એન્ટ્રી પોઈન્ટ પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગેટ નં. 3 ખાતે દર્દીઓને પ્રવેશ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇમરજન્સી કેસમાં સારવાર આપવા એન્ટ્રી પોઈન્ટ પર પણ 21 વેન્ટિલેટર બેડ બનાવાયા છે જેથી દર્દીને કોઈ તકલીફ ના પડે. તબીબો મહાત્મા મંદિરના ગેટ નં.6 પરથી એન્ટ્રી કરશે. ઓક્સિજન વોર્ડમાં બેડ વચ્ચે 1.80 મીટરની જગ્યા આપવામાં આવી છે. આઈસીયુ વેન્ટિલેટર વોર્ડમાં બે વચ્ચે 2.2. મીટરની જગ્યા આપવામાં આવી છે.

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">