ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

ગાંધીનગરમાં એક પતિએ સાસરિયાવાળાઓને ત્યાં વાહન સળગાવવાની ઘટના સામે આવી છે. પતિ અને પત્ની વચ્ચે છુટાછેડા મામલે કોર્ટમાં કેસ ચાલે છે. જ્યાં કોર્ટમાં મુદત દરમિયાન પતિની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ તેની પત્નીના ઘરે સેક્ટર-7ના જળદર્શન એપાર્ટમેન્ટમાં ગયો હતો. અને ત્યાં પાર્કિંગમાં મુકેલા 11 વાહનો સળગાવી દીધા. સાસરિયા પક્ષનો આક્ષેપ છે કે, પતિ […]

ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 6:51 AM

ગાંધીનગરમાં એક પતિએ સાસરિયાવાળાઓને ત્યાં વાહન સળગાવવાની ઘટના સામે આવી છે. પતિ અને પત્ની વચ્ચે છુટાછેડા મામલે કોર્ટમાં કેસ ચાલે છે. જ્યાં કોર્ટમાં મુદત દરમિયાન પતિની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ તેની પત્નીના ઘરે સેક્ટર-7ના જળદર્શન એપાર્ટમેન્ટમાં ગયો હતો. અને ત્યાં પાર્કિંગમાં મુકેલા 11 વાહનો સળગાવી દીધા. સાસરિયા પક્ષનો આક્ષેપ છે કે, પતિ 6 મહિના પહેલા પણ આવી રીતે વાહન સળગાવી ગયો હતો.

આ પણ વાંચો: ગોંડલમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં 7 થી 8 ઈંચ પડ્યો વરસાદ, જુઓ આ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">