સુરતની આગ હજુ બૂઝાઈ નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી, ફાયર સેફ્ટીને લઈને ઉભા થયા પ્રશ્નો

સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ એક તરફ વહીવટી તંત્ર ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કુલપતિની ચેમ્બરમાં ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યુ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો છે.આગના પગલે અફરાતફરી સર્જાઈ છે. આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે […]

સુરતની આગ હજુ બૂઝાઈ નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી, ફાયર સેફ્ટીને લઈને ઉભા થયા પ્રશ્નો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:08 AM

સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ એક તરફ વહીવટી તંત્ર ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કુલપતિની ચેમ્બરમાં ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યુ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો છે.આગના પગલે અફરાતફરી સર્જાઈ છે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે જર્મનથી આવેલી TTLનો LIVE DEMOનો VIDEO

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં પણ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. કેમેસ્ટ્રી વિભાગમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે કેમેસ્ટ્રી લેબમાં ગેસની લાઈન હોવા છતાં કોઇ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી નહોતી. મહત્વનું છે કે લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગ માટે કેમિકલ અને ગેસ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. તો બચાવ માટે લેબોરેટરીમાં બે ફાયર એક્ટીન્ગ્યુશર તો છે પણ બંને એક્સપાયરી ડેટવાળા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">