તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. આ પણ વાંચો: […]
![તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/kesar-keri.jpg?w=1280)
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે
કેરીના પાકમાં લશ્કરી ઈયળ 24 કલાકમાં જ આપો આપ વ્યાપી જાય છે અને પાકનો સર્વનાશ કરી દે છે. નિષ્ણાંતોના મતે પ્રથમ વખત કેરીના બગીચામાં ઈયળ પ્રવેશતાં કેરી પકવતાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. સાથે જ કેરી બચી જાય તે માટે ખેડૂતો કેરી ઝાડ પરથી ઊતારવા લાગ્યા છે અને સરકાર પાસે સહાયની આશ રાખી રહ્યાં છે.