સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ - દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.

સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 2:24 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ – દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.

સુદર્શન સેતુ એક સુવિધા નથી એન્જિનિયરિંગ કમાલ છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને લઈ કહ્યું કે આ એક ફક્ત બ્રિજ નથી પરંતુ એન્જિનિયરીંગનો કમાલ છે. આ સેતુ ભારતીયો માટે મોટી ભેટ છે.  તમામ ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દ્વારકામાં પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં દ્વારકા ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે વારંવાર કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારના વિકાસ માટે વાત કરી હતી. પરંતુ તેમણે આ અંગે ધ્યાન આપ્યું નથી. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારા ભાગ્યમાં લખ્યું હતુ. તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું.

PM મોદીએ દ્વારકાના દરિયામાં કર્યુ સ્કુબા ડાઇવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન બાદ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. તેમણે લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દ્વારકાના જગત મંદિરમાં પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાતના પગલે નેવી પણ સતત પેટ્રોલીગ કરી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">