સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ - દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.

સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 2:24 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ – દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.

સુદર્શન સેતુ એક સુવિધા નથી એન્જિનિયરિંગ કમાલ છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને લઈ કહ્યું કે આ એક ફક્ત બ્રિજ નથી પરંતુ એન્જિનિયરીંગનો કમાલ છે. આ સેતુ ભારતીયો માટે મોટી ભેટ છે.  તમામ ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

દ્વારકામાં પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં દ્વારકા ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે વારંવાર કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારના વિકાસ માટે વાત કરી હતી. પરંતુ તેમણે આ અંગે ધ્યાન આપ્યું નથી. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારા ભાગ્યમાં લખ્યું હતુ. તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું.

PM મોદીએ દ્વારકાના દરિયામાં કર્યુ સ્કુબા ડાઇવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન બાદ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. તેમણે લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દ્વારકાના જગત મંદિરમાં પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાતના પગલે નેવી પણ સતત પેટ્રોલીગ કરી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">