વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખતા વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ત્રણ દિવસથી અહિં મેઘ મહેર થઇ રહી છે. છેલ્લા 2 કલાકમાં આ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો: VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ […]

વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 5:44 AM

ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખતા વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ત્રણ દિવસથી અહિં મેઘ મહેર થઇ રહી છે. છેલ્લા 2 કલાકમાં આ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉપરવાસમાં ભારે વરસાદથી મોટાભાગના નદી નાળાઓ બેકાંઠે વહી રહ્યા છે. જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ કપરાડામાં 7.64 ઇંચ વરસાદ તેમજ ધરમપુરમાં 6.72 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 1.48 ઇંચ, વાપીમાં 1.34 ઇંચ અને પારડીમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">