ધનતેરસ પર સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો, 315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ
ધનતેસરમાં બુલિયનમાં તેજી જોવા મળી હતી. 335 કરોડના સોના અને ચાંદીની શુકનવંતી ખરીદી થઇ હતી. 315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ હોવાનાં આંકડા સામે આવ્યા છે. છેલ્લા સમયની નિકળેલી ખરીદીનાં કારણે જાણે સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું હતું. Web Stories View more ગરમીમાં નસકોરી […]
ધનતેસરમાં બુલિયનમાં તેજી જોવા મળી હતી. 335 કરોડના સોના અને ચાંદીની શુકનવંતી ખરીદી થઇ હતી. 315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ હોવાનાં આંકડા સામે આવ્યા છે. છેલ્લા સમયની નિકળેલી ખરીદીનાં કારણે જાણે સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો