શરદ પૂનમે ભક્તો કરી શકશે ડાકોરના ઠાકોરના દર્શન, આજથી ઓનલાઈન બુકીગનો પ્રારંભ

|

Oct 28, 2020 | 8:01 AM

ડાકોર મંદિર કમિટીએ, આગામી શરદ પૂર્ણિમાએ ભક્તોને રણછોડરાયના દર્શન કરવાની મંજૂરી આપી છે. એટલુ જ નહી, ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શરદ પૂર્ણિમાથી ભક્તો માટે પૂર્ણિમાના દર્શન ખુલ્લા મૂકવાનો પણ નિર્ણય જાહેર કરાયો છે. કોરોના કાળના 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે. મંદિર કમિટીએ જાહેર કરેલા નિર્યણ મુજબ […]

શરદ પૂનમે ભક્તો કરી શકશે ડાકોરના ઠાકોરના દર્શન, આજથી ઓનલાઈન બુકીગનો પ્રારંભ

Follow us on

ડાકોર મંદિર કમિટીએ, આગામી શરદ પૂર્ણિમાએ ભક્તોને રણછોડરાયના દર્શન કરવાની મંજૂરી આપી છે. એટલુ જ નહી, ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શરદ પૂર્ણિમાથી ભક્તો માટે પૂર્ણિમાના દર્શન ખુલ્લા મૂકવાનો પણ નિર્ણય જાહેર કરાયો છે. કોરોના કાળના 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે. મંદિર કમિટીએ જાહેર કરેલા નિર્યણ મુજબ ફરજિયાત ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ ઠાકોરજીના દર્શન કરી શકશે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આજથી જ મંદિરની વેબસાઈટ www.ranchhodrayji.org ઉપર બુકીંગ શરૂ કરાશે

આ પણ વાંચોઃ બિહાર વિધાનસભાની આજે પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ચૂંટણી

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article