OKHA : કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાંથી 2 પાકિસ્તાની બોટ સાથે 18 માછીમારોને ઝડપી પાડ્યા

INDIAN COAST GUARD : આ વિસ્તારમાં બોટની હાજરીનો ખુલાસો અને ક્રૂ દ્વારા યોગ્ય ઠેરવી શકાય તેમ ન હોવાથી કોસ્ટગાર્ડ દ્વારા બંને બોટને વધુ પૂછપરછ માટે ઓખા બંદરે લાવવામાં આવી હતી.

OKHA : કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાંથી 2 પાકિસ્તાની બોટ સાથે 18 માછીમારોને ઝડપી પાડ્યા
INDIAN COAST GUARD
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 4:40 PM

OKHA : ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ (ICGS) અરિંજયે અરબી સમુદ્રમાં ઓખા નજીક પેટ્રોલિંગ કરતી વખતે 03 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય જળસીમામાંથી 2 પાકિસ્તાની માછીમારી બોટ જોઈ. પડકારવામાં આવતા આ બોટો પાકિસ્તાન તરફ દોડવા લાગી, જો કે, ICG જહાજે બોટને ભારતીય જળસીમામાં અટકાવી હતી.

વધુ તપાસ કરતાં, તે અલ-નૂર-ઉલ-સુબાહ અને અલ-અબ્દુલ-સલામ નામની બે બોટમાં 18 ક્રૂ હતા અને તેઓ કરાચીના છે. ICGની ટીમે સઘન શોધખોળ કર્યા બાદ આ બંને બોટમાંથી 60 કિલોના દરિયાઈ શેલ પણ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં બોટની હાજરીનો ખુલાસો અને ક્રૂ દ્વારા યોગ્ય ઠેરવી શકાય તેમ ન હોવાથી બંને બોટને વધુ પૂછપરછ માટે ઓખા બંદરે લાવવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">