Corona Virus: સુરતમાં હોસ્પિટલની સંવેદના થઈ શૂન્ય, અડધી રાત્રે કોરોના દર્દીની લાશ રસ્તા પર મૂકી રઝળતી

સુરતમાં પાંડેસરા સ્થિત એક કોવિડ હૉસ્પિટલની શરમજનક ઘટના સામે આવી છે. અહીં પ્રિયા જનરલ હૉસ્પિટલમાં 12 દિવસ પહેલા એક કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે હોસ્પિટલે 10 હજાર રુપિયા ડિપોઝિટ ભરાવી લીધી હતી અને દર્દીને ન્યુમોનિયા થયો છે તેમ કહેવામાં આવ્યુ હતું.

Corona Virus: સુરતમાં હોસ્પિટલની સંવેદના થઈ શૂન્ય, અડધી રાત્રે કોરોના દર્દીની લાશ રસ્તા પર મૂકી રઝળતી
Dead body
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 03, 2021 | 6:24 PM

Coronavirus: સુરતમાં પાંડેસરા સ્થિત એક કોવિડ હૉસ્પિટલની શરમજનક ઘટના સામે આવી છે. અહીં પ્રિયા જનરલ હૉસ્પિટલમાં 12 દિવસ પહેલા એક કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે હોસ્પિટલે 10 હજાર રુપિયા ડિપોઝિટ ભરાવી લીધી હતી અને દર્દીને ન્યુમોનિયા થયો છે તેમ કહેવામાં આવ્યુ હતું.

પછી 8 દિવસ બાદ ફરી એકવાર તપાસ કરાવી તો ફેફસામાં 30થી40 ટકા ઈન્ફેકશન મળ્યું. એટલે કે દર્દી ખરાબ રીતે કોરોના વાયરસથી પ્રભાવિત થઈ ગયો હતો. હૉસ્પિટલમાં તેનો જીવ ન બચી શક્યો. જેથી પરિવારના લોકોમાં શોકની લાગણી હતી. હોસ્પિટલ પ્રશાસને દુ:ખની આ ઘડીમાં મૃતકના પરીવારજનોન પ્રત્યે સંવેદનહીનતાનો પરિચય આપ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જે વ્યક્તિનું મૃત્યુ થયુ હતું તેમના દિકરાએ જણાવ્યું કે મારા પિતાનું નામ ભગવાન નાયક હતુ, તેમનો જીવ જતો રહ્યો હતો, આ હૉસ્પિટલના કર્માચારીઓએ લાશ શુક્રવારે રાત્રે 1 વાગ્યે રસ્તા પર રઝળતી મૂકી દીધી. તેઓ અમારા પાસે 85,000 રુપિયાની માંગ કરી રહ્યા હતા.

તેમણે જેટલી રકમનું બિલ બનાવ્યું હતુ, તેટલા રુપિયા અમારી પાસે નહોતા. તેમ છતા અમે કહ્યું કે અમે જલ્દી વ્યવસ્થા કરીને પૈસા આપી દઈશું. પરંતુ હૉસ્પિટલવાળાઓએ અમારી એક વાત ન સાંભળી અને મારા પિતાની લાશને હૉસ્પિટલ બહાર રઝળતી મૂકી દીધી.

મૃતકના દિકરાનું નામ ચંદ્રમોહન છે, તેમણે કહ્યું કે પિતાની લાશ અડધી રાત્રે હૉસ્પિટલ બહાર રસ્તા પર રઝળતી મૂકી દેવામાં આવી. લાશને રસ્તા પર એવી રીતે પછાડી કે માથામાંથી લોહી નિકળવા લાગ્યુ. માથામાં ઉંડો ઘા હતો. ડૉક્ટરોએ થૂંકીને અપમાન પણ કર્યુ. ડૉક્ટરોએ કહ્યું કે પૂરી રકમ ભરી દો પહેલા. અહીં અમે શોકમાં ડૂબેલા હતા આપને જણાવી દઈએ  કે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 12 દિવસ તેમનો ઈલાજ ચાલ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, અધિકારીઓેને સર્વે કરવા કર્યો આદેશ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">