કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ
લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત […]
![કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/99-18.jpg?w=1280)
લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો