કેમ સિવિલના ડૉક્ટરોએ કાળા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન? આ તારીખથી હડતાલની આપી ચીમકી

થોડા દિવસો પહેલાં પણ ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતા હવે ફરીથી વિરોધ પર ઉતર્યા છે.

કેમ સિવિલના ડૉક્ટરોએ કાળા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન? આ તારીખથી હડતાલની આપી ચીમકી
તબીબોએ ધારણ કર્યા કાળા કપડાં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 21, 2021 | 3:25 PM

નવી સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટરોએ કાળા કપડાં પહેરીને પોતાની ફરજ બજાવવાની સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં સામેલ ઇન સર્વિસ ડોક્ટર દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં નારાજ થયેલા ડોક્ટરોએ હવે અચોક્કસ મુદતની હડતાળની ચિમકી આપી છે.

સિવિલના ડોકટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યમાં ફરજ બજાવતાં ડૉક્ટરોએ ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો બાબતે માંગણી કરી છે. વિરોધ પ્રદર્શન પણ કર્યા છે અને પત્રો પણ લખ્યા છે. છતાં પણ અમે અત્યાર સુધી કોઈપણ માંગણી સ્વીકારવામાં આવી નથી.

થોડા દિવસો પહેલાં પણ ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતા હવે ફરીથી વિરોધ નોંધાવવા અને પોતાની માંગણીઓ તેમ જ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એનપીએ, એન્ટ્રી પે, ટીકુ લાભ વગેરે સહિત વિવિધ 11 મુદ્દાઓને લઈને પડતર માંગણીઓ અને પ્રશ્નો ડોક્ટરો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ મુદ્દાઓને લઈને ઇન સર્વિસ ડોક્ટરોએ આજે કાળા કપડાં પહેરી પોતાની ફરજ બજાવી હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ડો.ઓમકાર ચૌધરીએ ઉમેર્યું હતું કે કોરોનાના સમયમાં ડોક્ટરો રાત દિવસ જોયા વગર પરિવારને ભૂલીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. પરંતુ વિવિધ પડતર પ્રશ્નો બાબતે આજદિન સુધી ડોકટરોને સાંભળવામાં આવ્યા નથી. તેમજ હજી જો માંગણી પૂર્ણ કરવામાં ન આવે તો આગામી 25 જુનથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: Father’s Day: પિતાને લીવર આપવા માટે પુત્રએ 3 મહિના કર્યો અથાગ પરિશ્રમ, 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને કર્યુ તૈયાર

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">