જૂનાગઢ ભેંસાણમાં મગફળી કૌભાંડના CCTVમાં સામે આવ્યા, ડેપ્યુટી કલેક્ટરે કૌભાંડની વાતને આ રીતે નકારી

જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગત રાતે પોલીસ અને મામલતદારે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. મગફળી કાંડના કૌભાંડી સુધી પહોંચવામાં CCTV ફૂટેજ મહત્વના સાબિત થશે તેમ મનાય છે. પરંતુ આ […]

જૂનાગઢ ભેંસાણમાં મગફળી કૌભાંડના CCTVમાં સામે આવ્યા, ડેપ્યુટી કલેક્ટરે કૌભાંડની વાતને આ રીતે નકારી
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 10:30 AM

જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગત રાતે પોલીસ અને મામલતદારે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. મગફળી કાંડના કૌભાંડી સુધી પહોંચવામાં CCTV ફૂટેજ મહત્વના સાબિત થશે તેમ મનાય છે.

પરંતુ આ મામલે ડેપ્યુટી કલેક્ટરે પોતાનું નિવેદન આપ્યું છે. ભેંસાણમાં કોઈ અજાણી વ્યક્તિ મગફળી ભરેલો ટેમ્પો મૂકી ગયું છે. અહીં કોઈ કૌભાંડ થયું જ નથી. કોઈ તત્વો સરકારને પણ બદનામ કરવા માગતા હોય તેવી શક્યતા છે. આ મગફળી ભરેલા ટેમ્પોની વિગતવાર તપાસ કરાશે. અને કાયદેસરના પગલા લેવાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ

પહેલા જૂનાગઢ અને હવે ભેંસાણ માર્કેટમાં જેવી રીતે મગફળીમાં કૌભાંડ સામે આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, સરકારી ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">