Breaking News : ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના મામલા આખરે મલ્લિકાર્જુન ખડગેએ માગી માફી, જાણો શું કહ્યુ
કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપે તેમની સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. નિવેદનને લઈને વિવાદ વધતા અંતે ખડગેએ માફી માગી અને સ્પષ્ટતા આપી કે તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપે તેમની સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. નિવેદનને લઈને વિવાદ વધતા અંતે ખડગેએ માફી માગી અને સ્પષ્ટતા આપી કે તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
ખડગેએ પોતાના નિવેદન બદલ માગી માફી
Follow Us
