બોપલના ફાયનાન્સરે વડોદરામા કરેલી આત્મહત્યા કેસમાં 10 આરોપી સામે ફરીયાદ દાખલ

અમદાવાદના બોપલમાં રહેતા અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અલ્પેશ પટેલે આત્મહત્યા કરતા પહેલા લખેલ સ્યુસાઈડ નોટમાં, તેના ભાગીદાર અને કેટલાક અસામાજીક તત્વોના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું લખી જણાવ્યું છે. સયાજીગંજ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે કુલ 10 આરોપીઓ સામે દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોધીને વધુ કાર્યવાહી […]

બોપલના ફાયનાન્સરે વડોદરામા કરેલી આત્મહત્યા કેસમાં 10 આરોપી સામે ફરીયાદ દાખલ
Follow Us:
| Updated on: Oct 08, 2020 | 3:08 PM

અમદાવાદના બોપલમાં રહેતા અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અલ્પેશ પટેલે આત્મહત્યા કરતા પહેલા લખેલ સ્યુસાઈડ નોટમાં, તેના ભાગીદાર અને કેટલાક અસામાજીક તત્વોના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું લખી જણાવ્યું છે. સયાજીગંજ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે કુલ 10 આરોપીઓ સામે દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના સયાજીગંજ પોલીસે અલ્પેશ પટેલ જેમની સાથે વ્યવસાય કરતા હતા તે, નરેન્દ્રસિંહ વાઘેલા, નાગાર્જુન મોઢવાડીયા, મેઘરાજભાઈ, અનિરુદ્ધ સિંહ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લક્કી વાઘેલા, ભરતસિંહ જોધા અને અમિત ખૂટ સામે ગુન્હો નોધ્યો છે. અલ્પેશે સ્યુસાઈડ નોટમાં એવુ પણ લખ્યુ છે કે, આરોપીઓને કુખ્યાંત ગુનેગારો અને ઉચ્ચ રાજકારણીઓ સાથે ઘરોબો છે. પોરબંદરનો નાગર્જુન મોઢવાડીયા કુખ્યાત માફિયાઓના સહારે અમદાવાદમાં ધાક જમાવી રહ્યો છે. નાગર્જુન મોઢવાડીયા સહિતના માથાભારે શખ્સો દ્વારા અમદાવાદમાં અનેક લોકો પર આતંક મચાવવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃઆવક કરતા મિલ્કતો વધુ હોવાથી સુરતના ડેપ્યુટી મ્યુ. કમિશનર કેતન પટલે સામે ACBની તપાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">