ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલ્વેએ કરી મોટી જાહેરાત

ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે. જી હા રેલ્વેએ અમદાવાદથી નવી દિલ્હી અને ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી જતી ટ્રેન દૈનિક ધોરણે કરી છે.

ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલ્વેએ કરી મોટી જાહેરાત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 12:08 PM

કોરોના વાયરસની બીજી લહેર બાદ, ભારતીય રેલ્વે ફરી એકવાર ટ્રેનોનું સંચાલન વધારી રહી છે. રેલ્વેએ ઘણી નવી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે અને કેટલીક ટ્રેનોનું આવર્તન પણ વધાર્યું છે. આવા સમયે ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે. જી હા રેલ્વેએ ઘણી ટ્રેનોમાં વધારો કર્યો છે અને ટૂંક સમયમાં વધુ નવી ટ્રેનો દોડાવવાની યોજના છે. આ દરમિયાન રેલવેએ અમદાવાદથી નવી દિલ્હી અને આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી (કટરા) જતી ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ વિશે માહિતી આપી છે. પિયુષ ગોયલ ટ્વિટર પર જણાવ્યું કે કોવિડના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવા સાથે ઘણી ટ્રેનોનું અંતર વધારવામાં આવ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે ઘણી ટ્રેનોનું આવર્તન વધાર્યું છે. ચાલો જણાવીએ વિગતવાર.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પિયુષ ગોયલે માહિતી આપી છે, ‘કોવિડના ઘટતા ચેપને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે સાથે હાલમાં ચલાવવામાં આવતી ટ્રેનોનું આવર્તન પણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ પૂરી પાડશે.’

શ્રદ્ધાળુઓ માટે ખુશખબર

તમને જણાવી દઈએ કે અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. 28 જૂનથી આ ટ્રેન દૈનિક દોડશે. આ સિવાય ડો.આંબેડકર નગરથી વૈષ્ણોદેવી જનારી ટ્રેન 1 જુલાઈથી રોજીંદી રીતે પાટા પર દોડશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ ટ્રેનની સેવાઓ દૈનિક નથી. કેટલીક ટ્રેન અઠવાડિયાના અમુક જ દિવસોમાં ચાલે છે. હેવ બંને ટ્રેન દૈનિક થવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે. તેઓ અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી વૈષ્ણોદેવી સરળતાથી જઈ શકશે.

600 ટ્રેનો શરુ થઇ

દેશના વિવિધ માર્ગો પર દર મહિને ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જોકે હાલમાં તમામ ટ્રેનો વિશેષ કેટેગરીમાં છે, પરંતુ તેની સેવાઓ પણ સામાન્ય ટ્રેનો જેવી છે. ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને માત્ર જૂન મહિનામાં 660 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો વિશેષ સેવા આપી રહી છે.

આ પણ વાંચો: Delta Plus Variant: દેશમાં ચિંતાજનક 40 કેસો આવ્યા સામે, મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા

આ પણ વાંચો: ખુશખબર: સપ્ટેમ્બર સુધી 2 વર્ષથી મોટા બાળકોને મળી શકે છે કોવેક્સિન, જાણો AIIMS ના ચીફ ડો. ગુલેરિયાએ શું કહ્યું

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">