Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સાંભળ્યાંને 2 મહીનાં જેટલો સમય વીતવા આવ્યો છે. નવા પ્રમુખે નવા સંગઠનને લઇ તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાઓ સાથે બેઠક યોજી.

Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 31, 2023 | 3:54 PM

Ahmedabad : શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા બાદ જિલ્લા પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારો સાથે પ્રથમ બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસના (Congress) ભવિષ્યના આયોજનો તેમજ નવા સંગઠનને લઈ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે સંગઠનમાં સારું કામ કરનારને પ્રોત્સાહિત કરાશે જ્યારે નિષ્ક્રિય રહેનારને બહારનો રસ્તો બતાવાશે.

આ પણ વાંચો-Gujarati Video : દેવભૂમિ દ્વારકામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાત કોંગ્રેસની જવાબદારી મળ્યાને 2 વર્ષ થયા

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સાંભળ્યાંને 2 મહીનાં જેટલો સમય વીતવા આવ્યો છે. નવા પ્રમુખે નવા સંગઠનને લઇ તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાઓ સાથે બેઠક યોજી. સંગઠનમાં બદલાવો અને ભવિષ્યના આયોજનને લઈ બોલાવવામાં આવેલી આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ સંકેત આપ્યા કે જે સભ્યો સંગઠનમાં છે અને સક્રિય રીતે પોતાની ભૂમિકા નથી ભજવી રહ્યા એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય. જિલ્લાના સંગઠનમાં સારી રીતે કામ કરતા લોકોને પ્રોત્સાહિત કરી મોટી જવાબદારી આપવામાં આવશે. જે કાર્યકરો પક્ષને સમર્પિત થઈ કામ કરે છે તેમને પાર્ટીમાં મહત્વ આપવામાં આવશે અને આગામી સમયમાં પાર્ટીમાં બદલાવ પણ આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જિલ્લા સંગઠનને મજબૂત કરવાની કરી વાત

પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેર બેઠકમાં જિલ્લા સંગઠનને મજબૂત કરવા અને લોકોને પડતી સમશયાઓ પર પદયાત્રાના કાર્યક્રમો આપવા સૂચના આપી. આ સિવાય જિલ્લા પ્રમુખોએ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ટુ વન બેઠકો કરી જિલ્લા સંગઠનમાં કોણ કેવું કામ કરી રહ્યું છે? જિલ્લા સંગઠનમાં કેટલા બદલાવની જરૂર છે એ અંગે ચર્ચા કરાઈ. આ સિવાય પ્રદેશ કાર્યાલયથી કેવા સહકાર અને બદલાવની જરૂર એ અંગે પણ ફીડબેક મેળવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">