ગુજરાતના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઇ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા

દક્ષિણ ગુજરાતનું સહકારી ક્ષેત્રનું મોટુ નામ ગણાતા વિજયસિંહ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા.જોકે પક્ષમાં સતત થતી અવગણના અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીને પગલે તેઓએ ભાજપ છોડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:15 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એકાદ વર્ષની વાર હોય પરંતુ નેતાઓ અત્યારથી જ રાજકીય મંચ તૈયાર કરવામાં લાગી ગયા છે. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલના ભાઇ વિજયસિંહ પટેલે ભાજપને રામ-રામ કરીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

દક્ષિણ ગુજરાતનું સહકારી ક્ષેત્રનું મોટુ નામ ગણાતા વિજયસિંહ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા.જોકે પક્ષમાં સતત થતી અવગણના અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીને પગલે તેઓએ ભાજપ છોડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે કોંગ્રેસના રંગમાં રંગાયેલા વિજયસિંહે પોતાના ભાઇ એવા સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા .

વિજયસિંહે આરોપ લગાવ્યો કે તેમનું રાજકીય કદ ઘટાડવા અને બદલાની ભાવના સાથે ઇશ્વરસિંહે કાવાદાવા રચ્યા હતા. તેમને હેરાન કરવામાં કોઇ કસર ન છોડી હતી. જેના પગલે તેમને ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસના જોડાવું પડ્યું છે.

સહકાર પ્રધાન ઈશ્વરસિંહના ભાઈ વિજયસિંહ પરમારે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે મારા ભાઇએ મારી કારકિર્દી પતાવવા કારસો રચ્યો હતો. તેમણે સત્તાના જોરે રિવોલ્વરનું લાયસન્સ રદ કરાવ્યું હતું. તેમજ મને સહકારી સંસ્થામાંથી દૂર કરવાનું ષડયંત્ર રચ્યું હતું. મારી પર ખોટા કેસ કરીને મને ફસવવાની કોશિષ પણ તેમણે કરી છે.  તેમજ આ માહોલ મારી માટે ભાજપમાં રહેવું શક્ય ન હતું.

આ પણ વાંચો : ભાવનગરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ

આ પણ વાંચો : Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">