સરકારની દેખાડા ખાતરની જાહેરાતો, ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર

|

Sep 29, 2020 | 12:41 PM

સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પોકળ સાબિત થઈ છે. 3 પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવારની મોટે ઉપાડે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી પણ જાહેરાત પછી નારાયણા હ્ર્દયાલયામાં કોવિડનો એક પણ દર્દી દાખલ નથી. આરોગ્ય સચિવની જાહેરાત બાદ પણ અનેક દિવસો વિત્યા હોવા હજુ સુધી અમલ થયો નથી. એક પણ બેડ પર દર્દીને દાખલ જ કરાયો નથી. કોવિડ માટે […]

સરકારની દેખાડા ખાતરની જાહેરાતો, ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર

Follow us on

સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પોકળ સાબિત થઈ છે. 3 પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવારની મોટે ઉપાડે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી પણ જાહેરાત પછી નારાયણા હ્ર્દયાલયામાં કોવિડનો એક પણ દર્દી દાખલ નથી. આરોગ્ય સચિવની જાહેરાત બાદ પણ અનેક દિવસો વિત્યા હોવા હજુ સુધી અમલ થયો નથી. એક પણ બેડ પર દર્દીને દાખલ જ કરાયો નથી. કોવિડ માટે અલગ સ્ટાફ પણ નક્કી નથી. અત્યાર સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર છે. રુપિયા ખર્ચવા તૈયાર દર્દીને પણ સારવાર મળી રહી નથી. સરકારની માત્ર દેખાડા ખાતરની જાહેરાતો છે.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:05 am, Mon, 4 May 20

Next Article