AMC કમિશનર વિજય નહેરાનો ફરીથી વિરોધ, ઢોર ગુમ થવા મુદે રાજીનામાની માગણી

AMCના ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વિરુદ્ધ બેનરો દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકોને ગાંઠતા નથી. ગાયો મુદ્દે જ્યાં સુધી પગલાં નહીં લેવાશે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મેયરના રાજીનામાની પણ માગ કરી હતી. […]

AMC કમિશનર વિજય નહેરાનો ફરીથી વિરોધ, ઢોર ગુમ થવા મુદે રાજીનામાની માગણી
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 3:48 PM

AMCના ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વિરુદ્ધ બેનરો દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકોને ગાંઠતા નથી. ગાયો મુદ્દે જ્યાં સુધી પગલાં નહીં લેવાશે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મેયરના રાજીનામાની પણ માગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો :   અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો દાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">