Ahmedabad : હોસ્પિટલો સામે તંત્રની લાલ આંખ, કોરોના દર્દીઓ પાસેથી વધુ ફી વસુલતા AMC એ હોસ્પિટલોને પાઠવી નોટિસ

કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોનાં (Private Hospital) ફી ચાર્જ નક્કી કર્યા છે. હાલ, અમદાવાદના 50 કોરોના દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ વધુ ફી ચાર્જ કરાતા AMC એ હોસ્પિટલોને નોટીસ પાઠવી છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:28 PM

Ahmedabad : કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે પ્રાઈવેટ  હોસ્પિટલોનાં (Private Hospital) ફી ચાર્જ નક્કી કર્યા છે. હાલ, અમદાવાદના 50 જેટલા કોરોના દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ વધુ ફી ચાર્જ કરાતા AMC એ હોસ્પિટલોને નોટીસ પાઠવી છે.

કોરોનાની બીજી લહેરમાં (Second Wave) દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન મળતા ફરજીયાત ખાનગી હોસ્પિટલોનો સહારો લેવા મજબુર બન્યા હતા. મહામારીમાં (Epidemic) પણ માનવતા મરી પરવારી હોય એમ હોસ્પિટલો દર્દીઓ પાસેથી તોતિંગ બિલ વસુલતા  જોવા મળ્યા હતા. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલના સારવાર ચાર્જ પરવડે એ માટે સરકારે ખાનગી હોસ્પિટલોનાં ફી ચાર્જ (Fee Charge) નક્કી કર્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કફોડી (Worst Condition) હાલત અમદાવાદ શહેરની હતી, ન માત્ર  સરકારી પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા મળવી મુશ્કેલ હતી, ત્યારે કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને લૂટવામાં આવ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી હતી.

હાલ, અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલો સરકારી નિયમોને (Government Rules) ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે, શહેરનાં 50 દર્દીઓ પાસેથી હોસ્પિટલોએ નક્કી કરેલા ચાર્જ (Fixed Rate) કરતા વધુ ફી લીધી હોવાની ફરિયાદ સામે આવી છે. ઉપરાંત કેટલીક હોસ્પિટલ 50,000 થી વધુની રકમ ડિપોઝિટ (Deposit) પેટે જમા કરાવતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશને (Ahmedabad Municipal Corporation) આવી હોસ્પિટલોને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. કોરોના કાળમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ સરકાર અને કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આવી ઘટનાઓને વેગ મળી રહ્યો છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">