AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે.

AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે
ફાઇલ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jun 06, 2021 | 8:03 PM

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે. શાળાઓને સિલ મારતા શિક્ષણકાર્ય અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની કામગીરી અટવાઈ શકે છે. ત્યારે સંચાલક મંડળે શાળાઓના સિલ તાત્કાલિક ખોલવા માંગ કરી છે. જો શાળાઓના સિલ નહીં ખોલવામાં આવે તો ધોરણ 10ના પરિણામ તૈયાર કરવામાં વિલંબ થઈ શકે છે. શાળાઓ પાસે બીયુ પરમિશન અને બાંધકામના દસ્તાવેજો ના હોવાથી સિલ મારવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOCમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં 30 જેટલી શાળાઓને સિલ મારી દેવાયા છે તે ગંભીર બાબત છે.

ગુજરાત બોર્ડે 10 જૂન સુધીમાં ધોરણ 10નું પરિણામ તૈયાર કરી 18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવા તમામ શાળાઓને આદેશ કર્યો છે. આ બાબતે સંચાલક મંડળે મેયર અને મ્યુનિ કમિશનરને શાળાઓના સિલ ખોલવા રજુઆત કરી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

જે શાળાઓ પાસે બીયુ અને બાંધકામના દસ્તાવેજો ના હોવાને કારણે સિલ મારવામાં આવ્યા છે તેને ખોલવા માંગ કરી છે.જો સિલ ખોલવામાં નહીં આવે તો ધોરણ 10નું પરિણામ શાળાઓ કેવી રીતે તૈયાર કરશે તે પ્રશ્ન ઉભો થયો છે. બોર્ડના પરિણામો તૈયાર થઈ શકે તે માટે સિલ ખોલવા જરૂરી છે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે શાળાને બિયુ મેળવવા 3 કે 6 મહિનાનો સમય આપવામાં આવે. જૂની શાળાઓ પાસે નકશાઓ કે રાજચિઠ્ઠી નથી તેવી શાળાઓ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપે તો માન્ય રાખવું જોઈએ. મુખ્યમંત્રીને આ બાબતે અમારી અપીલ છે કે કોર્પોરેશનના સત્તાધીશોને શાળાઓના સિલ ખોલવા બાબતે સૂચનાઓ આપે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">