Ahmedabad : બે દિવસ રસીકરણની કામગીરી બંધ, સોફટવેરમાં ખામીનો અધિકારીઓનો દાવો

Ahmedabad : બે દિવસ વૅક્સીન આપવાની કામગીરી બાદ અમદાવાદ મનપાએ આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે રસીકરણની કામગીરી બંધ કરી છે.

| Updated on: Jan 18, 2021 | 9:35 AM

Ahmedabad : ગુજરાતીમાં કહેવત છે ને કે, ‘આરંભે શૂરા, પણ કામ ન થાય પૂરા’, તે અમદાવાદ મનપા પર બરાબર સેટ થાય છે. બે દિવસ વૅક્સીન આપવાની કામગીરી બાદ અમદાવાદ મનપાએ આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે રસીકરણની કામગીરી બંધ કરી દીધી છે. હાલ અધિકારીઓ સોફ્ટવેરમાં ખામી હોવાનો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે ઉપરથી સૂચના મળશે ત્યારે ફરી કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે અમદાવાદમાં ગઇકાલે 20 કેન્દ્રો પર ધામધૂમથી 1,115 ડોક્ટરો અને આરોગ્યકર્મીઓને રસી આપ્યા બાદ આશ્ચર્યજનક રીતે કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">