સુરતમાં માસૂમોના મોત બાદ રાતોરાત અમદાવાદમાં તંત્ર જાગ્યું, ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીના ચેકિંગની કાર્યવાહી

તો આગકાંડ બાદ વહીવટી તંત્ર પછી પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પીઆઈને ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. અલગ અલગ […]

સુરતમાં માસૂમોના મોત બાદ રાતોરાત અમદાવાદમાં તંત્ર જાગ્યું, ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીના ચેકિંગની કાર્યવાહી
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: May 25, 2019 | 4:16 AM

તો આગકાંડ બાદ વહીવટી તંત્ર પછી પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પીઆઈને ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટીમ બનાવી તપાસ કરવાનો અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં આગની ઘટના સમયે લોકો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા અને આ યુવકે દેખાડ્યું પોતાનું સાહસ, જુઓ ખાસ વાતચીત

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

સુરતમાં ભયાનક આગકાંડ બાદ રાજકોટ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા પાંચ ટ્યૂશન ક્લાસીસને સીલ કરી દીધા છે. અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે…રાજકોટમાં ક્લાસીસમાં ફાયર ટીમ દ્વારા ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. જે ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો નથી કે ફાયર વિભાગની NOC નથી લીધી તેવા ક્લાસીસને સિલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સીલ કરેલા ક્લાસીસની વાત કરીએ તો ઈનોવેટીવ કિડ્સ પ્લે હાઉસ, હરી ટીકાસ ઈંગ્લિશ એકેડમી, વરદાયિની સ્પોકન ક્લાસીસ, પ્રાર્થના ટ્યૂશન ક્લાસીસ અને પી એન્ડ એમ ટ્યૂશન ક્લાસીસનો સમાવેશ થાય છે. મનપા કમિશ્નરનું કહેવું છે કે ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તેવા કોમર્શિયલ બિલ્ડીંગોના કમ્પ્લીશન સર્ટી રદ્દ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરતની આગ દુર્ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. અને સમગ્ર રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્ર સફાળ જાગ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">