VIDEO: મીઠાઈના દુકાનદારોને તંત્રનો મહત્વનો આદેશ, ખુલ્લી મીઠાઈની પણ એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખવી પડશે

અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે કોર્પોરેશને એક મહત્વનો આદેશ કર્યો છે. કોર્પોરેશન તંત્રએ મીઠાઈના દુકાનદારોને આદેશ કર્યો છે કે તેઓ ખુલ્લી મીઠાઈની પણ એક્સપાઈરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખવાનું રાખે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ, પોલીસે […]

VIDEO: મીઠાઈના દુકાનદારોને તંત્રનો મહત્વનો આદેશ, ખુલ્લી મીઠાઈની પણ એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખવી પડશે
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 5:11 AM

અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે કોર્પોરેશને એક મહત્વનો આદેશ કર્યો છે. કોર્પોરેશન તંત્રએ મીઠાઈના દુકાનદારોને આદેશ કર્યો છે કે તેઓ ખુલ્લી મીઠાઈની પણ એક્સપાઈરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખવાનું રાખે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ, પોલીસે કારણ વગર યુવકને માર માર્યોનો આક્ષેપ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેથી ગ્રાહકને તેની ખબર પડે. ઘણીવાર બોક્સમાં રાખેલી એક્પાઈરી ડેટવાળી મીઠાઈ દુકાનદાર બહાર ખુલ્લી મૂકી દેતા હોય તેવું પણ બને છે. આવું ન બને તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. જેથી દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">