સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા, ડૉક્ટર, નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુ સ્ટાફને ડેન્ગ્યુની અસર

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ જ્યાં વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ડોક્ટર,નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુના સ્ટાફને ડેન્ગ્યુની અસર થઈ છે. આમ 21 દિવસમાં કુલ 416 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. […]

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા, ડૉક્ટર, નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુ સ્ટાફને ડેન્ગ્યુની અસર
Follow Us:
| Updated on: Sep 24, 2019 | 3:59 AM

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ જ્યાં વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ડોક્ટર,નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુના સ્ટાફને ડેન્ગ્યુની અસર થઈ છે. આમ 21 દિવસમાં કુલ 416 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 3 સપ્તાહમાં ટાઈફોડના 531 કેસ તો, મેલેરિયાના પણ 447 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે ધંધા અને વેપારમાં નાણા કમાવવાનો ઉત્તમ યોગ સર્જાશે

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનિય છે કે, મચ્છરોના ઉપદ્રવને નાથવા કોર્પોરેશન દ્વારા કુલ 3 નોટિસ પાઠવવામાં આવી હતી. અને મચ્છરોના પારાનો નાશ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે તકેદારીના ભાગ સ્વરૂપે કોઈ એક્શન ન લેવાતા. હોસ્પિટલમાં ખુદ તબીબો અને તેમનો સ્ટાફ પણ સારવાર લઈ રહ્યો છે. મહત્વનું છે કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેને પગલે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">