સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ […]

સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 8:41 AM

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે માઈક ઉપરથી સુચના આપવામાં આવે છે. તો પરીસરમાં ઠેર ઠેર સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપિલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સામાજીક, ધાર્મિક પ્રસંગોમાં 100 નહી, 200 વ્યક્તિઓને હાજર રહેવા દો, ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">