સુરતમાં 11 ફેબ્રુઆરીથી કોર્ટનું રેગ્યુલર કામકાજ શરૂ કરવા વકિલ મંડળની માગ

કોરોના કાળને લઈને વિવિધ ગાઈડલાઈનને અનુસરીને સુરતમાં કોર્ટ ( court ) કામકાજ પહેલાની જેમ રેગ્યુલર નથી. સુરત વકિલ મંડળની ( Surat Bar Association ) માગ છે કે, આગામી 11 ફેબ્રુઆરી સુધીમાં સુરતની કોર્ટનું કામકાજ રેગ્યુલર થવુ જોઈએ.

| Updated on: Feb 03, 2021 | 3:31 PM

કોરોનાકાળમાં બંધ કરાયેલ કોર્ટને ( court ) શરુ કરવા માટે સુરત વકિલ મંડળે ( Surat Bar Association ) માંગ કરી છે. સુરતના વકિલ મંડળનું કહેવુ છે કે, આગામી 11 ફેબ્રુઆરી સુધીમાં સુરત સ્થિત કોર્ટ રેગ્યુલર શરૂ કરવી જોઈએ. જો રેગ્યુલર કોર્ટ શરૂ કરવામાં નહી આવે તો વકિલો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.  સુરતના વકિલોનું કહેવુ છે કે, સિનેમા ગૃહ,  શાળાઓ ખુલી ગયા છે. ચૂંટણીની જાહેરાત થઈ છે. તો પછી કોર્ટ કેમ બંધ રાખવામાં આવી છે. કોર્ટના કામકાજ વિના કેટલાક વકિલોની આજીવિકા ઉપર પણ અસર વર્તાઈ હોવાનું વકિલ મંડળનું કહેવુ છે. સુરતમાં તમામ કોર્ટ રોજબરોજની માફક જ ચાલુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને આવેદનપત્ર આપવાનુ પણ નક્કી કરાયુ હોવાનું સુરત વકિલ મંડળનું કહેવુ છે.

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">