24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો […]

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:34 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ પણ વાંચો :  આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા

જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 292 કેસ, વડોદરામાં 18 કેસ, સુરતમાં 23 કેસ, ભાવનગરમાં 03 કેસ, પાટણમાં 02 કેસ, પંચમહાલમાં 01 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, મહેસાણામાં 08 કેસ, ગીર સોમનાથમાં 01 કેસ, ખેડામાં 01 કેસ, જામનગરમાં 03 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહીસાગરમાં 01 કેસ, દેવભૂમિ દ્વારકા 07 કેસ, જુનાગઢમાં 07 કેસ અને અમરેલીમાં 01 કેસ નોંધાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં આજના નવા 364 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9268 થઈ ગઈ છે.  જેમાં 39 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 5101 દર્દીની હાલત સ્થિર છે.  રાજ્યમાં 3562 દર્દીઓની સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 566 લોકોએ કોરોના વાઈરરસના લીધે જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">