24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો […]

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:34 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો :  આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા

જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 292 કેસ, વડોદરામાં 18 કેસ, સુરતમાં 23 કેસ, ભાવનગરમાં 03 કેસ, પાટણમાં 02 કેસ, પંચમહાલમાં 01 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, મહેસાણામાં 08 કેસ, ગીર સોમનાથમાં 01 કેસ, ખેડામાં 01 કેસ, જામનગરમાં 03 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહીસાગરમાં 01 કેસ, દેવભૂમિ દ્વારકા 07 કેસ, જુનાગઢમાં 07 કેસ અને અમરેલીમાં 01 કેસ નોંધાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં આજના નવા 364 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9268 થઈ ગઈ છે.  જેમાં 39 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 5101 દર્દીની હાલત સ્થિર છે.  રાજ્યમાં 3562 દર્દીઓની સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 566 લોકોએ કોરોના વાઈરરસના લીધે જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">