ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

આતંકી હુમલાના ષડયંત્રના આરોપી યુસુફ અબ્દુલ વહાબએ કબૂલાત કરી છે કે તેણે વર્ષ 2003માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.3 લાખ અમદાવાદ મોકલ્યા હતા. વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે ઘડેલા જેહાદી ષડયંત્રના કેસમાં પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલા અબ્દુલ વહાબ શેખની ATS-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આતંકી મહમ્મદ અબ્દુલ […]

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 5:37 AM

આતંકી હુમલાના ષડયંત્રના આરોપી યુસુફ અબ્દુલ વહાબએ કબૂલાત કરી છે કે તેણે વર્ષ 2003માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.3 લાખ અમદાવાદ મોકલ્યા હતા. વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે ઘડેલા જેહાદી ષડયંત્રના કેસમાં પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલા અબ્દુલ વહાબ શેખની ATS-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આતંકી મહમ્મદ અબ્દુલ વહાબ શેખે વર્ષ 2003માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.3 લાખ અમદાવાદ મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આ રૂપિયામાંથી હથિયારો અને દારૂ ગોળો ખરીદવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, અબ્દુલ વહાબ વોન્ટેડ આરોપી હોવાછ તાં તેનો ભારતીય પાસપોર્ટ 2016 માં રિન્યૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ વહાબ છેલ્લાં 16 વર્ષથી નાસતો ફરતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">