Mirzapur 3 : ‘મિર્ઝાપુર 3’ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં લીધો નિર્ણય !

ક્રાઈમ વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં છે. આ દરમિયાન સીરિઝના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

Mirzapur 3 : 'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં લીધો નિર્ણય !
Mirzapur 3:'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકારImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 1:19 PM

Mirzapur 3: ક્રાઈમ વેબ સિરીઝ મિર્ઝાપુર (Mirzapur)ને લઈ ચાહકોનો ઉત્સાહ ખુબ વધારે છે, પ્રથમ અને બીજી સિઝન બાદ ચાહકો ખુબ લાંબા સમયથી ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિરીઝમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને દેખાડવામાં આવેલા અમુક સીનને લઈ કોર્ટમાં મિર્ઝાપુરને લઈ પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. હવે આના પર કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટે આ વેબ સિરીઝને ચાહકોના હકમાં નિર્ણય સંભળાવ્યો છે.

કોર્ટે સિરીઝ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો

એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ‘મિર્ઝાપુર’ પર પ્રતિબંધ મૂકવાની માંગને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સિરીઝ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે મિર્ઝાપુરના રહેવાસી સુજીત કુમાર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તાને વધુ સારી પિટિશન દાખલ કરવા કહ્યું છે. આ સિવાય કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વેબ સિરીઝને પ્રી-સ્ક્રીન કેવી રીતે શક્ય છે.

ઓટીટીઆ કાયદાનો એક ભાગ

તમને જણાવી દઈએ કે, અરજીમાં ઓટીટી કે પછી સીધી ઓનલાઈન રિલીઝ થનારી સિરીઝ ફિલ્મ અને અન્ય કન્ટેનને લઈ કહ્યું હતુ કે, આની રિલીઝ પહેલા પ્રી-સ્ક્રીનિંગ કરાવવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું કે, વેબ સિરીઝ માટે કોઈ પ્રી-સ્ક્રીનિંગ કેવી રીતે શક્ય છે. આ એક વિશેષ કાયદો છે. જેને લઈ તમે આવુ ન કહી શકો કે, ઓટીટીઆ કાયદાનો એક ભાગ છે.તમારે કહેવું છે કે હાલનો કાયદો OTT પર પણ લાગુ થવો જોઈએ. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થશે કારણ કે તે અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોર્ટે અરજીમાં પોતાની ફરિયાદ પરત લેવાનો આદેશ આપ્યોછે. તેમણે કહ્યું કે, ઓટીટી પર આવનાર કન્ટેનનું સીધું પ્રસારણ અન્ય દેશોમાંથી થાય છે જેને તમામ દર્શકો જોઈ શકે છે, તમારી દાખલ કરવામાં આવેલી અરજી વિસ્તુત હોવી જોઈએ, જેના માટે તમારે સારી વધુ અરજી દાખલ કરવી જોઈએ. આ નિર્ણય સામે આવ્યા બાદ હવે મિર્ઝાપુરના ચાહનાર ખુબ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">