તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત

એક નવા શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધા પાત્રો જોવા મળશે. એક કાર્ટૂન તરીકે‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના નિર્માતા અસિત મોદી "તારક મહેતા કા છોટા ચશ્મા" લાવી રહ્યા છે.

તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત
દયાબેન
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 2:39 PM

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરીયલનું એનિમેટેડ સંસ્કરણ ખૂબ જ ટૂંક સમયમાં સોની યે પર ખાસ બાળકો માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ટૂન શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધા પાત્રોનું એનિમેટેડ વર્ઝન હશે. એક કાર્ટૂન તરીકે‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના નિર્માતા અસિત મોદી “તારક મહેતા કા છોટા ચશ્મા” લાવી રહ્યા છે.

અસિત મોદીનું સ્વપ્ન પૂર્ણ થયું

એક સમાચાર સંસ્થાની સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, “મારો શો 13 વર્ષનો થઈ ગયો છે. આ શો બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવવું મારું સપનું હતું. હું મારા શોનું એનિમેટેડ સંસ્કરણ લાવવા માટે ઘણા લાંબા સમયથી વિચારી રહ્યો છું, ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના સહયોગથી પૂર્ણ થયું. ”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભલે અસલ શોમાં નહીં, પરંતુ તારક મહેતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન નિશ્ચિતરૂપે જોવા મળશે. આ અંગે અસિત મોદી કહે છે, ‘હા અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ટેન્શન નથી કે કોઈ કલાકાર શો છોડી દેશે. કારણ કે દરેક એનિમેટેડ છે, તો પછી જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ શ્રેણીમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પું સેના પણ હશે. ”

એનિમેટેડ સિરીઝમાં શું ખાસ હશે?

શોમાં વિશેષ શું છે તે અંગે અસિતે કહ્યું હતું કે, હવે પ્રેક્ષકોને જોવા માટે બે વર્ઝન મળશે અને માત્ર બાળકો જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ આ એનિમેટેડ સિરીઝ એન્જોય કરશે. બાળકોએ કોરોનાના સમય દરમિયાન ઘણું બધું મિસ કર્યું છે. સ્કૂલ, મિત્રો, ટિફિન બોક્સ, તો આ એનિમેટેડ વર્ઝન તેમને આનંદની સાથે સાથે કોમેડી આપશે અને તેઓને ઘરે બેસીને કંટાળો આવશે નહીં. ”

તેમણે વધુમાં કહ્યું કે, “કોવિડના સમયમાં પણ મારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે અને કોવિડના સમયમાં એક શો શરૂ કરવો સરળ નથી. પરંતુ અમે તારક મહેતાનું એનિમેટેડ સંસ્કરણ રજૂ કરી રહ્યા છીએ. અભિનેતાઓ પણ તેમના પાત્રોમાં અવાજ આપશે. તો હું ચાહકોને કહીશ કે તમે “તારક મહેતા ક ઉલટા ચશ્મા” ને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે એનિમેટેડ સંસ્કરણ “તારક મહેતા કા છોટા ચશ્મા” ને પણ પ્રેમ આપો. ”

આ પણ વાંચો: ફિલ્મફેર અવોર્ડ પર ભડકી કંગના, કહ્યું, – દંગા ભડકાવનારાઓને આપવામાં આવે છે એવોર્ડ

આ પણ વાંચો: શું ખરેખર કોરોનામાં અસરકારક છે રેમડેસિવિર? જેનો ભારત સરકારે નિકાસ કરી દીધો છે બંધ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">