Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)એ તાજેતરમાં પોતાની આત્મકથા 'સચ કહું તો' બહાર પાડી છે. તેમણે આ પુસ્તકમાં તેમના ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને
Neena Gupta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:21 PM

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)એ પોતાના શાનદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નીનાએ તેમના અલગ અલગ પાત્રોથી પોતાની અલગ ઓળખ બનાવી છે. નીના ગુપ્તાએ તાજેતરમાં પોતાની આત્મકથા રજૂ કરી છે. જેમાં તેમણે ઘણા ખુલાસા કર્યા છે. આ પુસ્તકમાં નીનાએ પોતાના બાળપણના કેટલાક રહસ્યો દરેકને જણાવ્યા છે.

નીનાએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે તે બાળપણમાં શોષણનો શિકાર બની હતી. તેમણે કહ્યું કે બાળપણમાં ડોક્ટર અને ટેલર દ્વારા તેમનું શોષણ કરવામાં આવ્યું હતું. જોકે તેમણે આ વાત તેમની માતાને ન કહી કારણ કે તે ખૂબ ડરી ગયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ખોલ્યા રહસ્યો

નીના ગુપ્તાએ તે ઘટનાને યાદ કરતા કહ્યું કે તેઓ એક વખત આંખની તપાસ કરાવવા માટે તેમના ભાઈ સાથે ગયા હતા. જ્યાં તેમનો ભાઈ બહાર વેઈટિંગ રૂમમાં બેઠો હતો અને તેઓ અંદરના રૂમમાં ટેસ્ટ કરાવતા હતા. નીનાએ લખ્યું – ડોક્ટરે તેની આંખો ચેક કરી અને તે પછી તેણે તે ભાગોને પણ સ્પર્શ કરવાનું શરૂ કર્યું જેનો આંખો સાથે કોઈ સંબંધ નથી. હું ડરી ગઈ હતી અને ઘરે પાછા ફરતી વખતે મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. હું ઘરના એક ખૂણામાં બેઠી અને ખુબ રડી જ્યારે મને કોઈ જોઈ રહ્યું ન હતું.

કહી નહીં માતાને આ વાત

નીનાએ વધુમાં કહ્યું કે તેમણે આ વાત તેમની માતાને ન કહી કારણ કે હું ડરી ગઈ હતી, તેમને લાગ્યું કે માતા કહેશે કે તે તેમની ભૂલ હતી. મેં તેમને કંઈક એવું કહ્યું હશે જેનાથી તે પ્રોવોક થયા. તેમણે કહ્યું કે મારી સાથે આવું ઘણી વખત બન્યું જ્યારે હું ડોક્ટરને ત્યાં ગઈ.

જણાવી બીજી ઘટના

નીના ગુપ્તાએ આવી જ એક અન્ય ઘટના વિશે જણાવ્યું જ્યારે એક દરજીએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ માપ આપવા ગઈ હતી ત્યારે માપ લેતી વખતે દરજીએ તેમને અહીં તહીં સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેં વિચાર્યું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી. તે ટેલર સાથે અનુભવ ખરાબ થયા પછી પણ મારે ત્યાં પછી ફરી જવું પડ્યું. નીનાએ પછી કહ્યું કે તેમને ખબર પડી કે ઘણી છોકરીઓએ સમાન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોઈએ તેની માતાને કહ્યું ન હતું.

આ પણ વાંચો:- જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

આ પણ વાંચો:- The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">