Karan Johar એ શરુ કરી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની તૈયારી, શુટ માટે લોકેશન શોધવાનું કર્યું શરૂ

રણવીર સિંહની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે, આ સિવાય તે ફિલ્મ 83 અને સર્કસમાં જોવા મળશે.

Karan Johar એ શરુ કરી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ની તૈયારી, શુટ માટે લોકેશન શોધવાનું કર્યું શરૂ
Karan Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 9:46 PM

બોલિવૂડના જાણીતા નિર્દેશક કરણ જોહર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેમની આગામી ફિલ્મો વિશે અપડેટ્સ શેર કરતા રહે છે. હવે તેમણે શુક્રવારે તેમની આગામી ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) વિશેની એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

તેમણે ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેમણે રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt ) સ્ટારર ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરવા લોકેશન સર્ચ શરૂ કરી દીધું છે. સેલ્ફી શેર કરતાં તેમણે લખ્યું, ‘ગેટ સેટ ગો! લોકેશન રોકી ઔર રાની કી પ્રેમ કહાની. ‘હાલમાં જ અભિનેતા રણવીર સિંહના જન્મદિવસ એટલે કે 6 જૂનના રોજ એક વીડિયો શેર કરીને ફિલ્મનું નામ અને કાસ્ટની જાહેરાત કરવામાં આવી હતી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ફિલ્મનું ટાઈટલ વિશે વર્ણવતા તેમણે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ” પોતાનાં મનપસંદ લોકોની સામે લેન્સની પાછળ જવા માટે રોમાંચિત, પ્રસ્તુત છે રોકી ઔર રાની કી પ્રેમ કહાની, જેનું ટાઈટલ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે રાખ્યું છે. ” સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ આ ફિલ્મને ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયે લખી છે. ‘

આપને જણાવી દઈએ કે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની દ્વારા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી બીજી વખત સ્ક્રીન પર જોવા મળશે. આ પહેલા આ જોડી વર્ષ 2019 માં રિલીઝ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ માં સાથે જોવા મળી હતી.

વાત જો બંનેના વર્કફ્રન્ટની કરવામાં આવે તો બંને આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. જો આપણે રણવીર સિંહની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે, આ સિવાય તે ફિલ્મ 83 અને સર્કસમાં જોવા મળશે.

બીજી તરફ આલિયા ભટ્ટની વાત કરીએ તો તે પ્રખ્યાત ફિલ્મ આરઆરઆરમાં સીતાની મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ સિવાય તે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)માં પણ જોવા મળશે.

આ પણ વાંચો :- 1200 કિમી દૂરથી સાયકલ ચલાવીને Sonu Soodને મળવા પહોંચ્યો આ વ્યક્તિ, અભિનેતાએ કર્યું આ શૈલીમાં સ્વાગત

આ પણ વાંચો :- Khoya Khoya Chand : Kirron Kher એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને રાખ્યો હતો રાજકારણમાં પગ, હવે બ્લડ કેન્સરથી લડી રહ્યા છે જંગ

Latest News Updates

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
g clip-path="url(#clip0_868_265)">