જાવેદ અખ્તરના બદલાયા સૂર ! કહ્યુ ભારત સૌથી વધુ સહિષ્ણુ દેશ, તે ક્યારે પણ અફઘાનિસ્તાન નહીં બને

અખ્તરે સામનામાં લખ્યુ કે, હકીકતમાં તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે, 'હિન્દુ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે' મેં વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે

જાવેદ અખ્તરના બદલાયા સૂર ! કહ્યુ ભારત સૌથી વધુ સહિષ્ણુ દેશ, તે ક્યારે પણ અફઘાનિસ્તાન નહીં બને
Javed Akhtar's change of heart? Says India is most tolerant country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 1:42 PM

બોલીવૂડના કલાકારો (Bollywood Stars) ઘણી વાર પોતાના નિવેદનોને લઇને ટ્રોલ થાય છે અથવા તો તેમને ભારે વિરોધનો સામનો કરવો પડે છે. ભારતને અસહિષ્ણુ કહીને પહેલા પણ ઘણા સ્ટાર્સ પસ્તાઇ ચૂક્યા છે. જાવેદ અખ્તર (Javed Akhtar) પણ ઘણી વાર પોતાના નિવેદનોને લઇને ટ્રોલ થઇ ચૂક્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનીઓના કબજા બાદ પણ તેમનું એક નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ છે કે, ભારત દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય છે.

તેમનું આ નિવેદન શિવસેનાના મુખપત્ર સામનામાં લખેલા તેમના એક આર્ટિકલમાં જોવા મળ્યુ છે. તેમણે આ લેખમાં લખ્યુ છે કે તાલિબાનના શાસન વાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે ક્યારે થઇ જ ન શકે. તેમણે ભારતને નરમ વિચારધારા વાળો દેશ કહ્યો છે. જોકે જોવાની વાત તો એ છે કે જાવેદ અખ્તરે થોડા સમય પહેલા જ RSS અને VHP પર નિશાનો સાધ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે શિવસેનાએ સામનાની મદદથી પહેલા જાવેદ અખ્તરે તાલિબાનથી જોડાયેલા સંઘ અને વિહિપ પર કરેલી ટિપ્પણીઓ પર સવાલો ઉઠાવ્યા હતા.

સંઘની તુલના કરી હતી તાલિબાનીઓ સાથે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રકાશિત અહેવાલમાં અખ્તરના નિવેદનને હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ અપમાન ગણવ્યુ હતુ. પાર્ટીએ લખ્યુ હતુ કે, દેશમાં જ્યારે જ્યારે ધર્માંધ, રાષ્ટ્રદ્રોહી વિકૃતિઓ વધી ત્યારે દરેક વખતે જાવેદ અખ્તરે ધર્માધ લોકોના પડદાફાશ કર્યા છે. કટ્ટરપંથીઓની ચિંતા કર્યા વિના તેમણે વંદે માતરમ ગાયુ છે. તો પણ સંઘની તાલિબાન સાથે કરેલી તુલના અમને સ્વીકાર્ય નથી. સંઘ અને તાલિબાન જેવા સંગઠનોના ધ્યેયમાં કોઇ ફરક નહીં હોવાની વાત સંપૂર્ણ પણે ખોટી છે.

હવે બદલાયા સૂર

અખ્તરે સામનામાં લખ્યુ કે, હકીકતમાં તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે, ‘હિન્દુ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે’ મેં વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે અને ભાર મૂક્યો છે કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન જેવું ન હોઈ શકે, કારણ કે ભારતીયો સ્વભાવથી ઉગ્રવાદી નથી હોતા. સામાન્ય હોવું તેના ડીએનએમાં છે. ‘અખ્તરે વધુમાં કહ્યું કે તેના ટીકાકારો નારાજ છે કે તેણે તાલિબાન અને જમણેરી હિન્દુ વિચારધારા વચ્ચે ઘણી સમાનતાઓ દર્શાવી છે.

આ પણ વાંચો –

Viral Video: જીપની એકદમ નજીક પહોચી ગયો વાઘ છતા પણ લોકો મુર્ખામીમાંથી બહાર ન આવ્યા, Video જોઈને લોકોમાં ભડક્યો ગુસ્સો

આ પણ વાંચો –

International Day of Democracy 2021 : સમગ્ર વિશ્વમાં આજે આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી, શું તમે જાણો છો આ દિવસનું મહત્વ ?

આ પણ વાંચો –

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો એક મહિનો પૂરો થયો, જાણો 15 ઓગસ્ટથી અત્યાર સુધી શું થયું ?

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">