તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોણ હશે નવી દયાભાભી ? શો-ના પ્રોડ્યુસરે શું કર્યો ખુલાસો ?

શું તારક મહેતા સિરિયલમાં નવી દયાભાભી આવશે ? કે, દીશા વાકાણી જ આ શો-માં ફરી પરત ફરશે ? આ સવાલો ઘણા સમયથી ટીવી દર્શકોને સતાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક સમાચારે હમણા જોર પકડયું છે. આ સમાચાર છે સિરીયલમાં નવી દયાભાભી વિશે. જો તમે સિરીયલમાં દયાભાભીના કિરદારને મિસ કરી રહ્યા છો. તો તમારા માટે […]

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોણ હશે નવી દયાભાભી ?  શો-ના પ્રોડ્યુસરે શું કર્યો ખુલાસો ?
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Dec 11, 2020 | 8:29 PM

શું તારક મહેતા સિરિયલમાં નવી દયાભાભી આવશે ? કે, દીશા વાકાણી જ આ શો-માં ફરી પરત ફરશે ? આ સવાલો ઘણા સમયથી ટીવી દર્શકોને સતાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક સમાચારે હમણા જોર પકડયું છે. આ સમાચાર છે સિરીયલમાં નવી દયાભાભી વિશે.

જો તમે સિરીયલમાં દયાભાભીના કિરદારને મિસ કરી રહ્યા છો. તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. કારણ કે સિરીયલનાં પ્રોડયુસર આસિત મોદીએ એક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છેકે શો-માં નવા દયાભાભીનું ટુંક જ સમયમાં આગમન થશે. તો કોણ બનશે દયાભાભી ? આ જાણવા આગળ વાંચો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પાછલા 12 વર્ષથી તારક મહેતા સિરીયલ લોકોનું મનોરંજન કરે છે. અને આ સિરીયલના દરેક પાત્રો લોકોને પસંદ આવી રહ્યા છે. તેમાંપણ ખાસ કરીને જેઠાલાલ અને દયાભાભીની જોડી લોકોને ખુબ જ પસંદ છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી દયાભાભીનું પાત્ર આ સિરીયલમાં ખાલી છે.

દિશા વાકાણી માતા બન્યા બાદ આ શો-માં હજુસુધી પરત ફર્યા નથી. અને દિશા વાકાણીની સિરીયલમાં આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ, આખરે આ આતુરતાનો હવે અંત આવશે તેમ એક અહેવાલોમાં જાણવા મળ્યું છે.

હકીકતમાં જેઠાલાલને દયાબેન પોતાની સિરીયલમાં નહીં, પરંતુ એક રિયાલિટી શો-માં મળ્યા છે. અને, આવું થવાનું એક ડાંસ-શોમાં, ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર શો-માં તારક મહેતા સિરીયલની આખી ટીમ આ વિક-એન્ડ એટલે કે શનિવાર-રવિવારે નજરે પડશે.

આ ડાંસ શો-માં કોરિયોગ્રાફર રૂતુઝા જુનારકર દયાબેનના પાત્રમાં જેઠાલાલ સાથે ડાન્સ કરતી જોવા મળશે. એટલું જ નહીં ડાંસ શોમાં રૂતુઝા જુનારકર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને ટપ્પુ કે પાપા કહેતી પણ જોવા મળશે.

આ ડાંસ શો-માં રૂતુઝા દયાભાભીના પાત્રમાં એટલી ફિટ બેસી ગઇ કે સિરીયલના પ્રોડયુસર ખાસ્સા પ્રભાવિત થયા. અને, રૂતુઝાને તારક મહેતા સિરીયલમાં દયાભાભીનું પાત્ર નિભાવવા માટે પ્રોડયુસરે પોતાની ઇચ્છા દર્શાવી. આ ઇન્ડીયાઝ બેસ્ટ ડાંસ શો આવતા શનિ-રવિવારે આઠ વાગ્યે પ્રસારિત થવાનો છે.

છેલ્લા 3 વર્ષથી દયાબેનની વાપસીને લઇને અનેક અટકળો છે. ત્યારે સિરીયલના સ્પોટ બોયના જણાવ્યા પ્રમાણે દિવાળી અને નવરાત્રી બાદ દયાબેનની વાપસી થશે.

ખબર એવી પણ છેકે હવે સિરીયલના પ્રોડ્યુસર દયાબેનના પાત્રને જલ્દી સિરીયલમાં દર્શાવા માગે છે. જેથી દિશા વાકાણી જો સિરીયલમાં વાપસી નહીં કરે તો અન્ય કલાકારને ચાન્સ આપવામાં આવશે.

દયાબેનના પાત્રને લઇને સિરીયલના પ્રોડયુસર અન્ય કલાકારને લેવા ઇચ્છતા નથી. પરંતુ, સિરીયલમાં દયાબેનના ખાલી પાત્રને ભરવાનો હવે સમય આવી ગયો હોવાનું પણ જણાવે છે. ત્યારે હવે જોવું રહ્યું કોણ બનશે નવી દયાભાભી ? કે દિશા વાકાણી જ આ કિરદારને નિભાવશે ? તેની રાહ જોવી રહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">