Coronavirus થી અનાથ થયેલા બાળકોની મદદ કરવા માટે Sonu Sood એ લોકોને કરી અપીલ

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ખાસ પોસ્ટ્સ શેર કરતા રહે છે. લોકો તેમની પાસે સતત મદદ માટે અપીલ કરે છે. જેના માટે તે હંમેશા તૈયાર રહે છે.

Coronavirus થી અનાથ થયેલા બાળકોની મદદ કરવા માટે Sonu Sood એ લોકોને કરી અપીલ
Sonu Sood
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 06, 2021 | 5:59 PM

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) લોકોની મદદ માટે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો તેમની પાસે સતત મદદ માટે અપીલ કરે છે. જેના માટે તે હંમેશા તૈયાર રહે છે. જોકે, સોનુ સૂદ ઘણીવાર લોકોને મદદ કરવામાં નિષ્ફળ જાય છે. જેના માટે તે દુ:ખ પણ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર સોનુ સૂદે એક યુવતીની દર્દનાક વાર્તા કહી છે.

અભિનેતાએ એક છોકરી વિશે જણાવ્યું છે કે કેવી રીતે તેના માતાપિતા અને ભાઇએ ફક્ત 10 દિવસમાં કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા. આ વાત તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહી છે. ભાવનાત્મક પોસ્ટ શેર કરતા, સોનુ સૂદે તમામ ચાહકો અને ભારતીયોને અપીલ કરી કે તે ઘણા બીજા બાળકો સુધી પહોચે અને મદદ કરે જે રોગચાળા દરમિયાન અનાથ થઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ખાસ પોસ્ટ્સ શેર કરતા રહે છે. સોનુ સૂદે (Sonu Sood) પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘હું આ સમાચાર સાથે ઉઠ્યો કે તેની માતાનું પણ તાજેતરમાં જ નિધન થયું. હવે આ નાની છોકરી એકલી છે. કૃપા કરીને આગળ આવો અને આવા પરિવારોને સમર્થન આપો. તેમને તમારી જરૂરત છે. જો તમે નથી કરી શકતા, તો મને કહો, હું કરીશ. ‘

સોનુ સૂદ (Sonu Sood) નું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાના ઘણા ચાહકો અને બધા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ટ્વિટને પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વનું છે કે, સોનુ સૂદ આ કોરોના સમયગાળામાં લોકોને શક્ય તેટલી રીતે મદદ કરી રહ્યા છે. કેટલાક માટે હોસ્પિટલોની વ્યવસ્થા કરે છે, કેટલાક માટે દવાઓની વ્યવસ્થા કરે છે. સોનુ દેશમાં એક મસીહાની જેમ ઓળખાય છે.

આ પણ વાંચો :- સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

આ પણ વાંચો :- Look A Like : Jacqueline Fernandez થી વધારે હોટ છે તેમની હમશક્લ અમાન્ડા સેર્ની, ફોટા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">