અહીં ખેતરોમાં સિંચાઈ માટે 50 હજાર સોલાર પંપસેટ લગાવવામાં આવશે, ખેડૂતોને મળશે 75 ટકા સબસિડીની સહાય

સૌર ઉર્જા અપનાવવાથી સબસિડીનો બોજ પણ ઘટશે અને પાણીની બચત થશે. તેનાથી ખેડૂતોના ડીઝલની બચત થશે અને આવકમાં પણ વધારો થશે.

અહીં ખેતરોમાં સિંચાઈ માટે 50 હજાર સોલાર પંપસેટ લગાવવામાં આવશે, ખેડૂતોને મળશે 75 ટકા સબસિડીની સહાય
PM KUSUM Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:14 PM

હરિયાણા સરકારે પાણી અને વીજળી બચાવવા માટે કમર કસી છે. આ માટે પરંપરાગત ટ્યુબવેલને બદલે સોલાર પંપસેટ (Solar Pump) અને સિંચાઈની જૂની પેટર્નને બદલે સૂક્ષ્મ સિંચાઈ (Drip Irrigation) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે 50 હજાર સોલાર પંપસેટ લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલે ચંદીગઢમાં ખેડૂતોને (Farmers) સોલાર પંપ આપતી વખતે આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

તેમણે માહિતી આપી હતી કે આ વર્ષે 13,800 પંપસેટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. પીએમ-કુસુમ યોજના (PM KUSUM Scheme) હેઠળ, તમે સિંચાઈ માટે 75 ટકાના ડિસ્કાઉન્ટ પર સોલર પંપ સબસિડી પણ લઈ શકો છો.

સૌર ઉર્જા અપનાવવાથી પાણીની બચત થશે

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં લગભગ 80 લાખ એકર ખેતીલાયક જમીન છે. તેમાંથી 75 ટકા વિસ્તાર સિંચાઈનો છે. બાકીની જમીનને સિંચાઈ માટે વરસાદ પર આધારીત છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને દર વર્ષે લગભગ રૂ. 6,500 કરોડની સબસિડી આપવામાં આવે છે. સૌર ઉર્જા અપનાવવાથી સબસિડીનો બોજ પણ ઘટશે અને પાણીની બચત થશે. તેનાથી ખેડૂતોના ડીઝલની બચત થશે અને આવકમાં પણ વધારો થશે. ખેડૂત ભાઈઓ અને બહેનો સબસિડી પર સોલાર પંપ લગાવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અત્યાર સુધીમાં કેટલા સોલાર પંપ લગાવવામાં આવ્યા છે?

CMએ કહ્યું કે 7 વર્ષ પહેલા સૌર ઉર્જા ક્ષેત્રે બહુ ઓછું કામ થયું હતું. માત્ર 492 સોલાર પંપ લગાવાયા હતા. વર્તમાન સરકાર દ્વારા તેને ગંભીરતાથી લઈ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષમાં 25,897 સોલાર પંપસેટ લગાવવામાં આવ્યા છે. સરકાર આ પંપ પર 75 ટકા સબસિડી આપી રહી છે. મુખ્યમંત્રીએ સોલાર વોટર પમ્પીંગ પ્રોગ્રામની પુસ્તિકા અને ખેડૂતો માટે ઉપયોગીતા પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું.

વીજળીને સૌર ઊર્જામાં રૂપાંતરિત કરો

મુખ્યમંત્રીએ કૃષિ માટે ઉપયોગમાં લેવાતા 50 હોર્સપાવરથી ઓછી શક્તિ ધરાવતા ટ્યુબવેલને સૌર ઊર્જામાં રૂપાંતરિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. લોકોને દરેક ખેતરમાં પાણી આપવાની સરકારની યોજના લો. લોકોને સુક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અથવા છંટકાવ સિંચાઈ અથવા ખુલ્લા સિંચાઈને બદલે સામુદાયિક તળાવોમાંથી સિંચાઈનો પ્રોજેક્ટ અપનાવવા માટે જાગૃત કરો.

ખેડૂતો સાથે કરી વાતચીત

મનોહર લાલે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે 22 હજાર સોલાર પંપ લગાવવાનો ટાર્ગેટ આપ્યો છે. આ પ્રસંગે તેમણે હિસારના ખેડૂતો કે જેમણે સૌર પંપ લગાવ્યા તેઓની સાથે વાતચીત કરી. તેમની પાસેથી સ્કીમ વિશે વિગતવાર પૂછપરછ કરી. વાતચીત દરમિયાન, ખેડૂતોએ મુખ્યમંત્રીને જણાવ્યું કે તેઓએ માત્ર 25 ટકા રકમ જ ખર્ચવાની છે, બાકીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો : Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ

આ પણ વાંચો : Kisan Kalyan Yojana: યોજનાને કિસાન સન્માન નિધિ યોજના સાથે કરાઈ મર્જ

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">