Narendra Giri death case : આનંદ ગિરિ અને આદ્યા તિવારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

આ કેસમાં મુખ્ય ગુનેગાર તરીકે શકમંદ આનંદ ગિરિ અને આદ્યા તિવારીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે.

Narendra Giri death case : આનંદ ગિરિ અને આદ્યા તિવારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
Mahant Narendra Giri's death case: Anand Giri and Adya Tiwari sent to 14-day judicial custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 5:40 PM

PRAYAGRAJ : અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મોત મામલે મોટા સમાચાર આવ્યાં છે. આ કેસમાં મુખ્ય ગુનેગાર તરીકે શકમંદ આનંદ ગિરિ અને આદ્યા તિવારીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. કોર્ટે આ બંને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

આનંદ ગિરીની લગભગ 12 કલાક પૂછપરછ થઇ  નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરિની પ્રયાગરાજ પોલીસ લાઇનમાં લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મહંતજી સાથે તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો. આનંદ ગિરિએ કહ્યું તેને ફસાવવાના પ્રયાસો ચાલુ છે, તેને નરેન્દ્ર ગિરી કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

18 સભ્યો સાથેની SIT તપાસ કરી રહી છે પ્રયાગરાજ એસએસપી દ્વારા રચાયેલી 18 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બે અધિકારક્ષેત્રના અધિકારીઓનો સમાવેશ કરશે.દરમિયાન, લખનૌમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસે આનંદ ગિરીની અટકાયત કરી હતી. આનંદ ગિરીની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બ્રહ્મલિન મહંત નરેન્દ્ર ગિરીને ભૂ-સમાધિ આપવામાં આવી બાગંબરી મઠના મહંત નરેન્દ્ર ગિરી બ્રહ્મલિન બન્યા છે. તેમને બાગંબરી મઠમાં ભૂ-સમાધિ આપવામાં આવી હતી. તેમની છેલ્લી ઈચ્છા મઠમાં જ લીંબુના ઝાડ પાસે જમીનમાં સમાધિ આપવાની હતી, જેનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ મુજબ તેમનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહને સંગમ ખાતે લઈ જઈ ગંગામાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. તે પ્રસંગે યુપી સરકારના ઘણા મંત્રીઓ હાજર હતા. ગંગામાં સ્નાન કરાવ્યા બાદ તેમના મૃતદેહને બાગંબરી પીઠ ખાતે લાવવામાં આવ્યો અને ભૂ-સમાધિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Latest News Updates

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">