GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, “મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો”

Narayan Rane in Gandhinagar : નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.

GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો
Narayan Rane in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:13 PM

GANDHINAGAR : ગાંધીનગર ખાતે એન્જિમેક એક્ઝિબિશન (ENGIMACH 2021)સેન્ટરની કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણે (Narayan Rane)એ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે મને ગર્વ છે કે ભારતમાં આટલું મોટું એક્ઝિબિશન સેન્ટર ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરશે એનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને દેશ મહાસત્તા બને એવા સ્વપ્નને સાકાર થવામાં આ સેન્ટર મહત્વનું બની રહેશે. અહીં એક્ઝિબિશન સેન્ટરમાં યુવાનો પ્રદર્શન જોવા આવ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે એ ઉત્સાહપ્રેરક છે. આ સેન્ટર યુવાનોના ઉદ્યોગક્ષેત્રમાં પદાર્પણ માટે મહત્વનું સાબિત થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઉપરાંત ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો ઉલ્લેખ કરીને નારાયણ રાણે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વાહનોના આવવાથી દેશમાં આવનાર દિવસોમાં લોકોને બચત પણ થશે. પત્રકારોને સંબોધતા નારાયણ રાણેએ કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર તરફથી યોજાનારા એક્ઝિબિશનનું આયોજન અહીં જ થશે એવો વિશ્વાસ છે. MSME ગુજરાતમાં વધારે છે અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલ સેન્ટરમાં વધારો કરવા વિચારણા કરાશે.

આ પણ વાંચો : AHMEDABAD : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ MSMEના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ, કહ્યું “ગુજરાતના MSME ક્ષેત્ર પાસે ઘણી સંભાવનાઓ”

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">