કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ

ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વીગીએ કોરોનાના સમયમાં સામે આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. મે મહિનામાં સ્વિગી કર્મચારીઓ માટે ચાર દિવસીય કામ રહેશે હશે.

કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 04, 2021 | 11:14 AM

આ ક્ષણે સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે, ત્યાં ઘણા લોકો ઘરેથી કામ પણ કરે છે જેથી બહાર જવું ન પડે. અને એવા ઘણા લોકો બહાર કામ કરે છે, જેના કામના કારણે આપણે ઘરે રહી શકીએ છીએ. આવો જ એક વિભાગ છે કે જેઓ ઓનલાઇન ફૂડ પહોંચાડે છે. લોકડાઉનને કારણે જ્યાં ઘણા રાજ્યોમાં હોટલો બંધ છે અને ત્યાં ફૂડને લઈને Take homeનો જ ઓપ્શન છે. ફૂડની હોમ ડિલિવરી એ એકમાત્ર વિકલ્પ બાકી છે. પરંતુ ફૂડ પહોંચાડતા આ કર્મચારીઓમાં પણ કોરોનાના કારણે એક ભય છે.

આને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વીગીએ કોરોનાના સમયમાં સામે આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. મે મહિનામાં સ્વિગી કર્મચારીઓ માટે ચાર દિવસીય કામ રહેશે હશે. સ્વિગીના એચઆર હેડ ગિરીશ મેનને કર્મચારીઓને મોકલેલા ઇમેઇલમાં આ માહિતી આપી છે. ઇમેઇલ જણાવે છે, “તમે અઠવાડિયામાં ચાર દિવસ નક્કી કરો કે જેના પર તમે કામ કરવા માંગો છો અને આરામ કરવા માટે, તમારા પરિવાર અને મિત્રોની સંભાળ રાખવા માટે બાકીના દિવસનો ઉપયોગ કરો.”

ઇમર્જન્સી સપોર્ટ ટીમની રચના

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કંપનીએ વર્તમાન સંકટ સમયે કર્મચારીઓને મદદ કરવા માટે એક ઇમર્જન્સી સપોર્ટ ટીમ પણ બનાવી છે. કર્મચારીઓ માટે એક એપ અને સપોર્ટ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે, જે તેમને હોસ્પિટલ બેડ, આઈસીયુ, પ્લાઝ્મા, ઓક્સિજન સિલિન્ડર મેળવવામાં મદદ કરશે. કોરોના ચેપગ્રસ્ત કર્મચારીઓને સ્વિગી દ્વારા ઓનલાઇન ડોક્ટરની સલાહ અને તબીબી સહાય પણ આપવામાં આવી રહી છે. કર્મચારીઓને પગાર અગાઉથી, રજા એન્કેશમેન્ટ અને લોન પણ આપવામાં આવી રહી છે. કંપની ટૂંક સમયમાં મે માટે ગ્રેડ 1 થી 6 ના કર્મચારીઓને પગાર પણ ચૂકવશે.

બે લાખ વેક્સિનની વ્યવસ્થા

સ્વિગીએ તેના કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો અને તેના લગભગ બે લાખ ડિલીવરી પાર્ટનર્સને વેક્સિન પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરી છે. કંપનીએ તાજેતરમાં ભંડોળના નવા રાઉન્ડમાં 80 કરોડ એકત્રિત કર્યા છે. આ ભંડોળ માટે સ્વીગીની વેલ્યુ 5 અબજ ડોલર લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો: CM યોગીને મળી જીવથી મારી નાખવાની ધમકી, ધમકીના મેસેજમાં લખ્યું- ચાર દિવસમાં જે થાય એ કરી લો

આ પણ વાંચો: વેક્સિનેશનના નામે ઠગે છે સાઈબર ઠગ, આવી લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">