Share Market : પ્રારંભિક કારોબારમાં તેજી સાથે SENSEX 49,628 સુધી ઉછળ્યો

આજે શેરબજાર(Share Market)માં પ્રારંભિક સારી ખરીદી દેખાઈ રહી છે. BSE સેન્સેક્સ 600 અંકના વધારા સાથે 49,608.84 પર કારોબાર કરી રહ્યો છે.

Share Market : પ્રારંભિક કારોબારમાં તેજી  સાથે SENSEX 49,628 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 9:45 AM

આજે શેરબજાર(Share Market)માં પ્રારંભિક સારી ખરીદી દેખાઈ રહી છે. BSE સેન્સેક્સ 600 અંકના વધારા સાથે 49,608.84 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 182.40 પોઇન્ટ વધીને 14,689.70 પર પહોંચી ગયો છે. આજે સેન્સેક્સ 323 પોઇન્ટના ઉછાળા સાથે 49,331.68 અને નિફ્ટી 121 અંક વધીને 14,628.50 પર ખુલ્યા હતા.

ભારતીય શેરબજારની સીટી – સવારે 9 : 41 વાગે

Market Index Gain
Sensex 49,571.11 +562.61 (1.15%)
Nifty 14,682.30 +175.00 (1.21%)

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 26 શેરો વધ્યા છે. ટાઇટન અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2% વૃદ્ધિનો સમાવેશ થાય છે. આજે શરૂઆતી કારોબારમાં એક્સચેંજમાં 1,782 શેરોમાં વેપાર થયો છે જેમાંથી 1,288 શેર વધ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ 203.12 લાખ કરોડ થઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.92 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.07 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.92 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.19 ટકા મજબૂતીની સાથે 33,714.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો SENSEX Open   49,331.68 High   49,628.74 Low    49,331.68

NIFTY Open   14,628.50 High   14,701.50 Low    14,617.60

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">