RBI એ લોન ડિફોલ્ટ મામલે આપી મોટી રાહત, જો હવે લોનના હપ્તા ચુકી જશો તો પડતા ઉપર પાટુ નહીં પડે, જાણો શું કહ્યું રિઝર્વ બેંકે

RBI અનુસાર કોઈપણ નાણાકીય સંસ્થા માટે દંડ સંબંધિત નીતિ શું છે? બોર્ડની સંમતિ અને મંજૂરી જરૂરી છે. ધિરાણકર્તાઓએ તેમની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પણ શેર કરવી જોઈએ. જો કોઈ ગ્રાહકને લોન ચૂકવવા માટે રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવે છે તો દંડ સંબંધિત માહિતી પણ પ્રાપ્ત થવી જોઈએ.

RBI એ લોન ડિફોલ્ટ મામલે આપી મોટી રાહત, જો હવે લોનના હપ્તા ચુકી જશો તો પડતા ઉપર પાટુ નહીં પડે, જાણો શું કહ્યું રિઝર્વ બેંકે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 6:55 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન ડિફોલ્ટ પર બેંકો દ્વારા દંડ લાદવા અંગેનો ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટમાં આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દંડ કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થા માટે આવકનો સ્ત્રોત ન હોઈ શકે. જો કોઈ ધિરાણકર્તા દંડ પર વ્યાજ વસૂલ કરે છે તો તે ખોટું છે. ધિરાણકર્તાઓએ આવું ન કરવું જોઈએ. રિઝર્વ બેંકે 15 મે સુધીમાં ડ્રાફ્ટ નિયમો પર સૂચનો માંગ્યા છે. આ નિયમ તમામ નાણાકીય સંસ્થાઓ જેમ કે વ્યાપારી બેંકો, સહકારી, બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ, હાઉસિંગ કંપનીઓ, નાબાર્ડ, એક્ઝિમ બેંક, NHB, SIDBI અને NaBFID પર લાગુ થશે. જોકે, રિઝર્વ બેંકનો આ નિયમ ક્રેડિટ કાર્ડ પર લાગુ થતો નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો :  Fake Currency Notes : ATM માંથી નકલી ચલણી નોટ નીકળે તો શું કરવું? વહેલી તકે કરશો આ કામ તો નુકસાનમાંથી બચી જશો

દંડ એ આવકનો સ્ત્રોત નથી : RBI

રિઝર્વ બેંકે કહ્યું કે પેનલ્ટીને પેનલ્ટી ચાર્જની જેમ ગણવી જોઈએ. ધિરાણકર્તાઓએ આને દંડનીય વ્યાજની આવક તરીકે ન ગણવી જોઈએ. જો કોઈ રિટેલ લોન લેનાર હોય તો તેના માટે દંડ ઘણો ઓછો હોવો જોઈએ. જો બેંક કોઈપણ પ્રકારની પેનલ્ટી વસૂલ કરે છે, તો તેણે લોન કરાર સમયે જ ગ્રાહકોને વ્યાજ દર, પેનલ્ટી ચાર્જ અને તમામ શરતો વિશે માહિતી આપવી જોઈએ.

આ પણ વાંચો : TCS Q4 Results: ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 11,392 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો, રોકાણકારોને ડિવિડન્ડનો લાભ પણ મળશે

પેનલ્ટી પોલિસી પર બોર્ડની સંમતિ જરૂરી છે

કોઈપણ નાણાકીય સંસ્થા માટે દંડ સંબંધિત નીતિ શું છે? બોર્ડની સંમતિ અને મંજૂરી જરૂરી છે. ધિરાણકર્તાઓએ તેમની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પણ શેર કરવી જોઈએ. જો કોઈ ગ્રાહકને લોન ચૂકવવા માટે રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવે છે તો દંડ સંબંધિત માહિતી પણ પ્રાપ્ત થવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">