કેન્દ્રીય પ્રધાનમંડળે 10 ક્ષેત્રો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા તરફનું પગલું

કેન્દ્રીય પ્રધાનમંડળે 10 ક્ષેત્રો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ 10 ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ , ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ, ટેલિકમ્યુનિકેશંસ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, સેલ બેટરી, ટેક્સટાઇલ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, સોલર મોડ્યુલ્સ, વ્હાઇટ પ્રોડક્ટ્સ અને સ્ટીલ શામેલ છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઓક્ટોબરમાં Performance-linked incentives PLI  યોજના હેઠળ 16 એલિજિબલ આવેદકોને મંજૂરી આપી હતી. […]

કેન્દ્રીય પ્રધાનમંડળે 10 ક્ષેત્રો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા તરફનું પગલું
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 19, 2020 | 11:28 AM
કેન્દ્રીય પ્રધાનમંડળે 10 ક્ષેત્રો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ 10 ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ , ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ, ટેલિકમ્યુનિકેશંસ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, સેલ બેટરી, ટેક્સટાઇલ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, સોલર મોડ્યુલ્સ, વ્હાઇટ પ્રોડક્ટ્સ અને સ્ટીલ શામેલ છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઓક્ટોબરમાં Performance-linked incentives PLI  યોજના હેઠળ 16 એલિજિબલ આવેદકોને મંજૂરી આપી હતી.
યોજના ભારતમાં ઉત્પાદિત માલના વેચાણ પર પાંચ વર્ષના સમયગાળા માટે મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ માટે કંપનીઓને 4 થી 6 ટકા પ્રોત્સાહનો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે માર્ચમાં દેશની અંદર સ્થાનિક એકમો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવાની યોજનાની ઘોષણા કરી હતી. ન્દ્રીય પ્રધાનમંડળે 10 ક્ષેત્રો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય મોબાઇલ ફોન ઉત્પાદકો કે જેને આ સેગમેન્ટ હેઠળ સેમસંગ, ફોક્સકોન , રાઇઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોનને મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક કંપનીઓના સેગમેન્ટ હેઠળ જે ભારતીય કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે તેમાં  લાવા, ભગવતી (માઇક્રોમેક્સ), પેજટ ઇલેક્ટ્રોનિક્સ, યુટીએલ નિયોલિંક અને ઓપ્ટીમસ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મોબાઇલ ફોન ઉત્પાદનમાં રાષ્ટ્રીય કંપની તરીકે તેમના ઉત્પાદન કામગીરીમાં વૃદ્ધિ અને વિકાસની અપેક્ષા રાખે છે. pharma-supplier-india-restricts-export-of-some-ingredients-drugs ફાર્માસ્યુટિકલ્સ વિભાગ માં શામેલ યોજનાઓ માટે દવાઓ, સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) અને તબીબી ઉપકરણોના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 130 ફાર્મા કંપનીઓ દ્વારા સરકારને અરજીઓ કરવામાં આવી હતી. જુલાઈમાં શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદનને આગળ વધારવાનો અને આયાત પરની પરાધીનતા ઘટાડવાનો છે. આ યોજનાથી 6940 કરોડના ઉત્પાદન માટે ઘરેલું દવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">