IPO : આજે આ બે IPO બંધ થઇ રહ્યા છે , રોકાણ કરતા પહેલા જાણો કંપની વિશે

કેમિકલ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ અને હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરનો આઇપીઓ 1 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને આ ઇશ્યૂ આજે 3 સપ્ટેમ્બરે બંધ થઈ રહ્યો છે.

IPO : આજે આ બે IPO બંધ થઇ રહ્યા છે , રોકાણ કરતા પહેલા જાણો કંપની વિશે
IPO Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:21 AM

ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં ૧૦ નવી કંપની પ્રવેશી છે. હાલમાં વધુ બે IPO ઓપન છે. સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ અને હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરનો આઇપીઓ 1 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને આ ઇશ્યૂ આજે 3 સપ્ટેમ્બરે બંધ થઈ રહ્યો છે. આ કંપનીઓના રોકાણ કરવું કે નહિ? અને રોકાણ લાંબા ગાળા માટે સારું રહેશે કે ટૂંકા ગાળા માટે તે પ્રશ્નો રોકાણકારના મનમાં ઉઠે છે. આ પ્રશ્નોના જવાબ આપણે અહેવાલમાંથી મળી શકે છે.

Amy Organics IPO એમી ઓર્ગેનિક્સ સુરત સ્થિત કંપની છે જે સ્પેશિયલ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રચના વર્ષ 2004 માં કરવામાં આવી હતી. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં અનેક અદ્યતન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને API છે. અત્યાર સુધી કંપનીએ લગભગ 450 ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ વિકસાવી છે. એમી ઓર્ગેનિક્સના વિદેશમાં ગ્રાહકો પણ છે. કંપની અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, ઉત્તર અમેરિકા વગેરેને તેના API પૂરા પાડે છે. પોર્ટફોલિયો મજબૂત છે.

Price Band                     : Rs 603-610 From when to                : 1st to 3rd September Lot Size                           : 24 Shares Minimum investment : Rs 14,640 Estimated listing          : September 14

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Vijaya Diagnostic IPO વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.

Price Band                      : Rs 522-531 From when to                : 1st to 3rd September Lot Size                           : 28 Shares Minimum investment : Rs 14,868 Estimated listing          : September 14

ઘણા IPO હજુ કતારમાં જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વર્ષ 2020 અને 2021 દરમિયાન આઇપીઓના ઉત્સાહી પ્રદર્શનને કારણે નવા IPO કતારમાં છે . તાજેતરના IPOએ નબળું પ્રદર્શન કર્યું છે. ઓગસ્ટ મહિનામાં મધ્યમ અને નાની મૂડીની ઊંચી અસ્થિરતાએ અન્ય IPO ની કામગીરીને પણ અસર કરી છે.

આજે શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી ભારતીય શેરબજાર(Share Market)માં તેજીનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર દર્જ કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આપનાં વાહનમાં એક લીટર પેટ્રોલ – ડીઝલ ભરાવવા પાછળ આજે કેટલો ખર્ચ કરવો પડશે ? જાણો ઇંધણના લેટેસ્ટ રેટ

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">