AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયની ટોચની ઍરલાઈન કેમ 1 રૂપિયામાં વેચી રહી છે તેની 50 ટકા ભાગીદારી ?

એક સમયમાં દેશની ટોચની ઍરલાઈન કંપનીઓમાં રહેલી જેટ ઍરવેઝ હાલના સમયમાં દેવુ ભરવાની મુશ્કેલીમાં છે. કંપની તેનો અડધો ભાગ 1 રૂપિયામાં વેચેવા જઈ રહી છે. કંપનીને લોન આપનાર ભારતીય સ્ટેટ બૅંકના નેતૃત્વવાળી સરકારી બૅંકોના જુથે કંપનીના 50.1% શેરોને 1 રૂપિયામાં લેવાની વાત કરી છે. આ સોદો કંપનીને આપેલી લોનને પુનર્ગઠન કરવા માટે છે. લગભગ એક […]

એક સમયની ટોચની ઍરલાઈન કેમ 1 રૂપિયામાં વેચી રહી છે તેની 50 ટકા ભાગીદારી ?
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 19, 2019 | 3:55 PM
Share

એક સમયમાં દેશની ટોચની ઍરલાઈન કંપનીઓમાં રહેલી જેટ ઍરવેઝ હાલના સમયમાં દેવુ ભરવાની મુશ્કેલીમાં છે.

કંપની તેનો અડધો ભાગ 1 રૂપિયામાં વેચેવા જઈ રહી છે. કંપનીને લોન આપનાર ભારતીય સ્ટેટ બૅંકના નેતૃત્વવાળી સરકારી બૅંકોના જુથે કંપનીના 50.1% શેરોને 1 રૂપિયામાં લેવાની વાત કરી છે. આ સોદો કંપનીને આપેલી લોનને પુનર્ગઠન કરવા માટે છે.

લગભગ એક દાયકાથી દેશની ટોચની 3 ઍરલાઈનમાં સામેલ રહેલી જેટ ઍરવેઝને ટિકિટ એજન્ટ નરેશ ગોયલે શરૂ કરી હતી. આ કંપનીએ 1990ના દાયકામાં ઉડ્ડયન ક્ષેત્રમાં સરકારી કંપનીઓની ઈજારાશાહીને બંધ કરી હતી. હાલના સમયમાં આ કંપનીમાં 24% ભાગીદારી અબુ ધાબીની ઇતિહાદ ઍરવેઝની છે.

જેટ ઍરવેઝે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં સસ્તી હવાઈયાત્રાની શરૂઆત કરી છે. પેટ્રોલ પર ભારે ટેકસ અને મુસાફરોને જમવાનું અને મનોરંજન પુરૂ પાડવા પર પ્રીમિયમ ચૂકવવામાં કંપનીની કમાણીમાં ઘટાડો થયો. જેટ ઍરવેઝે ઘણી સારી સુવિઘાઓ લોકોને મફતમાં આપી હતી. આ કારણે કંપની સતત દેવામાં ડુબતી રહી. જેટ ઍરવેઝમાં 23,000 લોકો કામ કરે છે. જો કંપની કોઈ રીતે બંધ થાય તો તેમાં કામ કરતા લોકો માટે મોટી મુશ્કેલી આવી શકે છે.

[yop_poll id=1609]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">