તમારી રોજબરોજની વપરાશમાં આવતી 33 વસ્તુઓ થશે સસ્તી!

GST કાઉન્સિલની બેઠક બાદ 33 વસ્તુઓ પર જીએસટી દર ઘટાડી દેવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક વસ્તુઓ પર 28 ટકાથી ઘટાડીને 18 ટકા ટેક્સ કરી દેવાયો છે. જેના પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે નોંધપાત્ર વસ્તુઓની વાત કરીએ.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત […]

તમારી રોજબરોજની વપરાશમાં આવતી 33 વસ્તુઓ થશે સસ્તી!
Follow Us:
| Updated on: Dec 23, 2018 | 9:35 AM

GST કાઉન્સિલની બેઠક બાદ 33 વસ્તુઓ પર જીએસટી દર ઘટાડી દેવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક વસ્તુઓ પર 28 ટકાથી ઘટાડીને 18 ટકા ટેક્સ કરી દેવાયો છે. જેના પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે નોંધપાત્ર વસ્તુઓની વાત કરીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? ‘Bar Girl in India’ સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો

જીએસટી કાઉન્સિલે 34 ઉત્પાદનોને છોડીને તમામ વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં મુકી છે. આ ઉપરાંત, હજ જવાન માટેની ફ્લાઇટની ટિકિટ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. તો થર્ડ પાર્ટી વીમો પણ સસ્તો થયો છે. કૃષિ ઉપકરણ પણ સસ્તા થયા છે. બેંકો તરફથી જનધન ખાતા ધારકોને આપવામાં આવતી સેવાઓ પણ ટેક્સના ક્ષેત્રમાંથી બહાર કરવામાં આવી છે. હવે 28 ટકા જીએસટીના સ્લેબવાળી માત્ર 34 આઇટમ છે. જેના પર નજર હતી તેવી ઓટોપાર્ટસ અને સિમેન્ટના ટેક્સમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જીએસટી અંગેનો નિર્ણય આગામી બેઠકમાં થઇ શકે છે. તેની સાથે સંકળાયેલા તમામ લોકોની માગ છે કે આ ક્ષેત્રમાં પણ થોડો ફેરફાર કરવામાં આવે.

છેલ્લા દોઢ વર્ષમાં 198 વસ્તુઓ 28% ટેક્સ સ્લેબથી બહાર આવી ગઈ છે. 1 જુલાઈ, 2017થી જીએસટી લાગુ થયું હતું. જેમાં 28 ટકા સ્લેબમાં 226 વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી 198 વસ્તુઓ પર ટેક્સ ઘટાડી દેવાયો છે. હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 28 વસ્તુઓ છે. જેમાં સિમેન્ટ ઉપરાંત, વાહન, ઓટોમોબાઈલ પાર્ટ્સ, યાટ, એરક્રાફ્ટ, કોલ્ડ ડ્રિંક્સ, તંબાકૂ, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

જીએસટી બેઠકમાં અરૂણ જેટલીએ એમ પણ કહ્યું છે કે સિમેન્ટ 28 ટકા સ્લેબમાંથી બહાર લાવવાનું લક્ષ્ય છે. સિમેન્ટ પર રેટ ઘટાડવાથી 13 હજાર કરોડ રૂપિયાની અસર પડશે.

[yop_poll id=313]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">